મુખ્ય સામગ્રી પર જાઓ

12થી 15 વર્ષના બાળકોને મળી શકે છે ફાઇઝરની વેક્સિન, યુરોપીય નિયામકે શું કરી ભલામણ

<p>યુરોપિયન &nbsp;મેડિસિન્સ એજન્સી (ઇએમએ)એ ફાઇઝર અને બાયોટેકની તરફથી વિકસિત કોરોના વાયરસની વેક્સિનને 12થી 15 વર્ષ સુધી બાળકોને લગાવવા માટે ભલામણ કરી છે. આ નિર્ણયે મહામારીમાં મહાદ્રીપમાં પહેલી વખત બાળકોને રસી લગાવાવનો રસ્તો ખોલ્યો છે.&nbsp;</p> <p>ફાઇઝર બાયોટેકના રસીને 27 દેશોના યૂરોપીય સંઘમાં સૌથી પહેલી મંજૂરી મળી હતી અને ડિસેમ્બરમાં 16 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના રસીને લગાવવા માટેનું લાયસન્સ અપાયું હતું. આ દેશોમાં લગભગ 17.3 &nbsp;લોકોને વેક્સિન અપાઇ ચૂકી છે.&nbsp;</p> <p>રસીની સમીક્ષા કરતા ઇએમઇના પ્રમુખ માર્કો કાવલેરીએ કહ્યું કે, આ ખૂબજ અસરકારક અને સુરક્ષિત વેક્સિન સાબિત થઇ રહ્યું છે. જે મહામારીના સમયમાં બાળકોને સંક્રમણથી બચાવવા માટે ઉત્તમ હથિયાર છે.&nbsp;</p> <p>અમેરિકામાં 2000 કિશોરો પર અધ્યન કરવામાં આવ્યું અને પરિણામ ખૂબ જ સકારાત્મક આવ્યું છે. વેક્સિન ખૂબ જ સુરક્ષિત છે. આ વયજૂથ પર &nbsp;પણ વેક્સિનની એવી જ આડઅસર જોવા મળી જેવી વયસ્ક લોકોમાં જોવા મળી હતી. તેમણે &nbsp;જણાવ્યું હતું કે, આ નિર્ણય પર યુરોપીય આયોગની મહોર લાગવી જરૂરી છે. અલગ અલગ દેશોના નિયામકોને નક્કી કરવાનું રહેશે કે, 16 વર્ષથી નીચેના બાળકોને વેક્સિન આપવું કે નહીં.&nbsp;</p> <p>આ પહેલા કેનેડા અને અમેરિકાએ આ જ પ્રકારનો નિર્ણય કર્યો હતો. વિકિસત દેશોએ તેમની આબાદીના મોટાભાગની વસ્તીને વેક્સિન આપવાનું કામ કરી રહ્યાં છે. અનુસંધાનકર્તા બીજી બે વર્ષ સુધી બાળકોને આપેલી વે્કિસન પર નજર રાખશે.&nbsp;</p> <p>વિશ્વવ્યાપી, કોવિડ -19 ની મોટાભાગની રસી પુખ્ત વયના લોકો માટે, ગંભીર રોગોનું જોખમ ધરાવતા લોકો માટે વાપરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ માનવામાં આવે છે કે તમામ ઉંમરના બાળકોને રસી આપવી એ ચેપના પ્રકોપને રોકવામાં મદદ કરે છે. કેટલાક અભ્યાસોએ બતાવ્યું છે કે કિશોરો ગંભીર રીતે બીમાર ન હોય તો &nbsp;પણ વાયરસ સંક્મિત કરી શકે છે. તેથી જ બધા જ વયજૂથના લોકો માટે વેક્સિનેશન જરૂરી છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3uyX5k9

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...