મુખ્ય સામગ્રી પર જાઓ

12થી 15 વર્ષના બાળકોને મળી શકે છે ફાઇઝરની વેક્સિન, યુરોપીય નિયામકે શું કરી ભલામણ

<p>યુરોપિયન &nbsp;મેડિસિન્સ એજન્સી (ઇએમએ)એ ફાઇઝર અને બાયોટેકની તરફથી વિકસિત કોરોના વાયરસની વેક્સિનને 12થી 15 વર્ષ સુધી બાળકોને લગાવવા માટે ભલામણ કરી છે. આ નિર્ણયે મહામારીમાં મહાદ્રીપમાં પહેલી વખત બાળકોને રસી લગાવાવનો રસ્તો ખોલ્યો છે.&nbsp;</p> <p>ફાઇઝર બાયોટેકના રસીને 27 દેશોના યૂરોપીય સંઘમાં સૌથી પહેલી મંજૂરી મળી હતી અને ડિસેમ્બરમાં 16 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના રસીને લગાવવા માટેનું લાયસન્સ અપાયું હતું. આ દેશોમાં લગભગ 17.3 &nbsp;લોકોને વેક્સિન અપાઇ ચૂકી છે.&nbsp;</p> <p>રસીની સમીક્ષા કરતા ઇએમઇના પ્રમુખ માર્કો કાવલેરીએ કહ્યું કે, આ ખૂબજ અસરકારક અને સુરક્ષિત વેક્સિન સાબિત થઇ રહ્યું છે. જે મહામારીના સમયમાં બાળકોને સંક્રમણથી બચાવવા માટે ઉત્તમ હથિયાર છે.&nbsp;</p> <p>અમેરિકામાં 2000 કિશોરો પર અધ્યન કરવામાં આવ્યું અને પરિણામ ખૂબ જ સકારાત્મક આવ્યું છે. વેક્સિન ખૂબ જ સુરક્ષિત છે. આ વયજૂથ પર &nbsp;પણ વેક્સિનની એવી જ આડઅસર જોવા મળી જેવી વયસ્ક લોકોમાં જોવા મળી હતી. તેમણે &nbsp;જણાવ્યું હતું કે, આ નિર્ણય પર યુરોપીય આયોગની મહોર લાગવી જરૂરી છે. અલગ અલગ દેશોના નિયામકોને નક્કી કરવાનું રહેશે કે, 16 વર્ષથી નીચેના બાળકોને વેક્સિન આપવું કે નહીં.&nbsp;</p> <p>આ પહેલા કેનેડા અને અમેરિકાએ આ જ પ્રકારનો નિર્ણય કર્યો હતો. વિકિસત દેશોએ તેમની આબાદીના મોટાભાગની વસ્તીને વેક્સિન આપવાનું કામ કરી રહ્યાં છે. અનુસંધાનકર્તા બીજી બે વર્ષ સુધી બાળકોને આપેલી વે્કિસન પર નજર રાખશે.&nbsp;</p> <p>વિશ્વવ્યાપી, કોવિડ -19 ની મોટાભાગની રસી પુખ્ત વયના લોકો માટે, ગંભીર રોગોનું જોખમ ધરાવતા લોકો માટે વાપરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ માનવામાં આવે છે કે તમામ ઉંમરના બાળકોને રસી આપવી એ ચેપના પ્રકોપને રોકવામાં મદદ કરે છે. કેટલાક અભ્યાસોએ બતાવ્યું છે કે કિશોરો ગંભીર રીતે બીમાર ન હોય તો &nbsp;પણ વાયરસ સંક્મિત કરી શકે છે. તેથી જ બધા જ વયજૂથના લોકો માટે વેક્સિનેશન જરૂરી છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3uyX5k9

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...