મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાથી સાજા થયેલા 20 ટકા દર્દીઓમાં આ ખતરનાક બિમારી દેખાઈ, કોરોનાની સારવારમાં અપાયેલી કઈ દવાની છે અસર ?

<p style="font-weight: 400;"><strong>અમદાવાદઃ</strong> કોરોનાની સારવાર લઇને સાજા થયેલાં દર્દીઓ હવે પેટના રોગનો ભોગ બની રહ્યાં હોવાની વ્યાપક ફરિયાદ આવતાં મેડિકલ નિષ્ણાતો ચોંકી ઉઠ્યા છે. ડોક્ટરોનો દાવો છે કે, કોરોનાને માત આપનારા 20 ટકા દર્દીઓમાં એસીડીટી, આંતરડામાં અલ્સર ઉપરાત જઠરમાં સોજો સહિત પેટનો રોગો વધ્યાં છે. આંતરડા અને જઠરના ઓપરેશનની સંખ્યાય વધી છે. ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ્સના મતે, કોરોના થયા બાદ ભૂખ ન લાગવી, પેટ ફૂલી જવુ, ઝાડા ઉલટી થવા,&nbsp;&nbsp;વજનમાં ઘટાડો થવો, આંતરડામાં સોજો આવવો વગેરે ફરિયાદો જોવા મળી રહી છે. દર્દી ઝાડામાં લોહી પડે તેવી પણ ફરિયાદ કરે છે પરિણામે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવી પડે છે.&nbsp;&nbsp;કોરોનાથી સાજા થયેલાં લોકોએ પેટના રોગથી બચવા માટે હલકો ખોરાક લેવો જોઇએ.</p> <p style="font-weight: 400;">મેડિકલ નિષ્ણાતોના મતે કોરોનાની સારવાર દરમિયાન સ્ટીરોઇડ દવાઓને કારણે પેટની સમસ્યા વધી છે. કોરોનાની સારવાર વખતે સ્ટીરોઇડ દવાનો ઉપયોગ કરવામાં આવતાં પેટનો રોગોની સમસ્યા વકરી છે. કોરોનાથી બચવા લોકો આડેધડ રીતે આર્યુવેદિક ઉકાળાનો &nbsp;&nbsp;ઉપયોગ કરે છે તેના કારણે જઠર પર અસર થાય છે. ડોક્ટરોનું કહેવું છે કે, જરૂર કરતાં વધુ પ્રમાણમાં ઉકાળો લેવાથી જઠર અને આંતરડા પર સોજો આવી જાય છે. ઘણાં કિસ્સામાં તો આંતરડામાં ચાંદી (અલ્સર) થાય છે અને તેના કારણે લોહીની ઉલટી પણ થાય છે. આ હદે સ્થિતિ ગંભીર થાય તો ઓપરેશન કરવુ પડે છે.</p> <p style="font-weight: 400;">ડોક્ટરોનું કહેવું છે કે, જે વ્યક્તિને પેટનું અલ્સર હોય અને વધુ માત્રામાં આર્યુવેદિક ઉકાળો લે તો અલ્સર વધુ મોટુ થઇ શકે છ. ડોક્ટરોની સલાહ છે કે,&nbsp;ચા-કોફીનું વધુ પડતું સેવન કરવુ જોઇએ નહી. વધુ પડતી પેઇન કિલર લેવી જોઇએ નહીં. સ્ટીરોઇડ પણ જૂજ માત્રામાં જ લેવી જોઇએ. તળેલો ખોરાક લેવો નહી. આમ,&nbsp;માંડ કોરોનાથી મુક્ત થયા બાદ દર્દીઓ હવે નોન કોવિડ હોસ્પિટલમાં પેટના રોગોની સારવાર લઇ રહ્યાં છે</p>

from gujarat https://ift.tt/3p2EMCI

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...