મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાથી સાજા થયેલા 20 ટકા દર્દીઓમાં આ ખતરનાક બિમારી દેખાઈ, કોરોનાની સારવારમાં અપાયેલી કઈ દવાની છે અસર ?

<p style="font-weight: 400;"><strong>અમદાવાદઃ</strong> કોરોનાની સારવાર લઇને સાજા થયેલાં દર્દીઓ હવે પેટના રોગનો ભોગ બની રહ્યાં હોવાની વ્યાપક ફરિયાદ આવતાં મેડિકલ નિષ્ણાતો ચોંકી ઉઠ્યા છે. ડોક્ટરોનો દાવો છે કે, કોરોનાને માત આપનારા 20 ટકા દર્દીઓમાં એસીડીટી, આંતરડામાં અલ્સર ઉપરાત જઠરમાં સોજો સહિત પેટનો રોગો વધ્યાં છે. આંતરડા અને જઠરના ઓપરેશનની સંખ્યાય વધી છે. ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ્સના મતે, કોરોના થયા બાદ ભૂખ ન લાગવી, પેટ ફૂલી જવુ, ઝાડા ઉલટી થવા,&nbsp;&nbsp;વજનમાં ઘટાડો થવો, આંતરડામાં સોજો આવવો વગેરે ફરિયાદો જોવા મળી રહી છે. દર્દી ઝાડામાં લોહી પડે તેવી પણ ફરિયાદ કરે છે પરિણામે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવી પડે છે.&nbsp;&nbsp;કોરોનાથી સાજા થયેલાં લોકોએ પેટના રોગથી બચવા માટે હલકો ખોરાક લેવો જોઇએ.</p> <p style="font-weight: 400;">મેડિકલ નિષ્ણાતોના મતે કોરોનાની સારવાર દરમિયાન સ્ટીરોઇડ દવાઓને કારણે પેટની સમસ્યા વધી છે. કોરોનાની સારવાર વખતે સ્ટીરોઇડ દવાનો ઉપયોગ કરવામાં આવતાં પેટનો રોગોની સમસ્યા વકરી છે. કોરોનાથી બચવા લોકો આડેધડ રીતે આર્યુવેદિક ઉકાળાનો &nbsp;&nbsp;ઉપયોગ કરે છે તેના કારણે જઠર પર અસર થાય છે. ડોક્ટરોનું કહેવું છે કે, જરૂર કરતાં વધુ પ્રમાણમાં ઉકાળો લેવાથી જઠર અને આંતરડા પર સોજો આવી જાય છે. ઘણાં કિસ્સામાં તો આંતરડામાં ચાંદી (અલ્સર) થાય છે અને તેના કારણે લોહીની ઉલટી પણ થાય છે. આ હદે સ્થિતિ ગંભીર થાય તો ઓપરેશન કરવુ પડે છે.</p> <p style="font-weight: 400;">ડોક્ટરોનું કહેવું છે કે, જે વ્યક્તિને પેટનું અલ્સર હોય અને વધુ માત્રામાં આર્યુવેદિક ઉકાળો લે તો અલ્સર વધુ મોટુ થઇ શકે છ. ડોક્ટરોની સલાહ છે કે,&nbsp;ચા-કોફીનું વધુ પડતું સેવન કરવુ જોઇએ નહી. વધુ પડતી પેઇન કિલર લેવી જોઇએ નહીં. સ્ટીરોઇડ પણ જૂજ માત્રામાં જ લેવી જોઇએ. તળેલો ખોરાક લેવો નહી. આમ,&nbsp;માંડ કોરોનાથી મુક્ત થયા બાદ દર્દીઓ હવે નોન કોવિડ હોસ્પિટલમાં પેટના રોગોની સારવાર લઇ રહ્યાં છે</p>

from gujarat https://ift.tt/3p2EMCI

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

<p><strong>Covid-19 Vaccine:</strong> કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.</p> <p><strong>ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-</strong><br />આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.</p> <p>કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...