મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોના સંક્રમણના કેસમાં બીજા નંબર પર છે ભારત, જાણો દુનિયાના ટોપ 5 દેશોની સ્થિતિ

<p><strong>નવી દિલ્લી</strong>:દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.16 ટકા છે. જ્યારે રિકવરી રેટ 90 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ ઘટીને 8 ટકાથી ઓછા થઇ ગયા છે. કોરોના એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારતનું બીજું સ્થાન છે. કુલ સંક્રમિતની સંખ્યાના મામલામાં પણ ભારતનું બીજુ સ્થાન છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાઝિલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થઇ છે. &nbsp;</p> <p>&nbsp;દુનિયાના અનેક દેશોની જેમ ભારત પર પણ કોરોનાની બીજી લહેર કહેર બનીને તૂટી છે પરંતુ રાહતની વાત એ છે કે, હવે સંક્રમણનો દર ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે.&nbsp;</p> <p>એક સમય એવો હતો જ્યારે 24 કલાકમાં નવા કેસ 4 લાખથી લધુ આવી રહ્યાં હતા. જો કે આ આંકડો હવે ઘટીને એક લાખ 65 હજાર થઇ ગયો છે. દેશમાં પોઝિટિવ રેટ ઘટીને આઠ ટકા થઇ ગયો છે. જે સતત ઘટી રહ્યો છે.&nbsp;</p> <p>કોરોનાની વર્તમાન સ્થિતિને લઇને બીજા દેશોથી ભારતની તુલના કરીએ તો કુલ દર્દીની સંખ્યામાં ભારતથી આગળ માત્ર અમેરિકા છે. અમેરિકામાં કુલ કોરોનાના દર્દીની સંખ્યા 34, 043098 છે તો બીજી તરફ ભારતમાં 2,78,94,800 લોકો ભારતમાં અત્યાર સુધી કોરોના શિકાર થઇ ચૂક્યાં છે.ભારત બાદ ત્રીજા નંબર પર બ્રાજિલ છે. જયાં 16,15,120 લોકો કોરોનાની ઝપેટમાં છે.&nbsp;</p> <p><strong>કોરોના કેસની દેશના પાંચ દેશોમાં શું છે સ્થિતિ</strong><br />દુનિયા - 17,0044, 172<br />અમેરિકા- 609,544<br />બ્રાઝીલ- 462,092<br />ભારત-3,25, 972<br />મેક્સિકો- &nbsp;223,507<br />બ્રિટેન - 127,781</p> <p><strong>ભારતમાં કોરોના સાથે જોડાયેલી માહિતી</strong></p> <p>એક્ટિવ કેસના મામલે ભારત &nbsp;દુનિયામાં બીજા સ્થાને છે એટલે કે, ભારત એવો બીજો દેશ છે. જ્યાં સૌથી વધુ લોકો સંક્રમિત છે. હજુ પણ દુનિયામાં દર ત્રીજું મોત ભારતમાં થઇ રહ્યું છે. દેશમાં કોરોનાનો મૃત્યુ 1.16 ટકા છે. જ્યારે રિકવરી રેટ 90 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ ઘટીને 8 ટકાથી ઓછા થઇ ગયા છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/2SBGcYN

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...