મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોના થાય પછી 60 હજાર રૂપિયાની આ દવા લેવાથી હોસ્પિટલમાં દાખલ નહીં થવું પડે, ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ દવા લઈને થયેલા સાજા

<p><strong>નવી દિલ્લીઃ</strong> &nbsp;દેશમાં કોરોનાની બીજી લહેરના (Coronavirus Second Wave) વળતાં પાણી શરૂ થયા છે અને દૈનિક કેસમાં પણ ઘટોડા થવા લાગ્યો છે. જોકે આ દરમિયાન સ્વિત્ઝરલેન્ડની ડ્રગ કંપની રોશે અને સિપ્લાએ સોમવારે 'એન્ટીબોડી કોકટેલ' (Antibody Cocktail) દવા લોન્ચ કરી હતી. મેદાંતા હોસ્પિટલના ફાઉન્ડર ડૉક્ટર નરેશ ત્રેહાનના કહેવા પ્રમાણે 'એન્ટીબોડી કોકટેલ' દવાથી 70 ટકા સુધી હોસ્પિટલાઈઝેશન બચી જાય છે. મતલબ કે આ દવા લેનારા 70 ટકા લોકોએ હોસ્પિટલ નથી જવું પડતું. ડૉ. ત્રેહાનના કહેવા પ્રમાણે અમુક કેસમાં બાળકોને પણ આ દવા આપી શકાય છે.</p> <p>અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump) કોરોના થયો ત્યારે તેમને પણ આ દવા આપવામાં આવી હતી. આ દવાથી તેઓ સાજા થઈ ગયા હતા. સિપ્લા ભારતમાં 'એન્ટીબોડી કોકટેલ'ના વિતરણનું કામ કરશે અને હાલ તે દેશમાં અમુક પસંદગીના સ્થળોએ જ ઉપલબ્ધ રહેશે. જેમ કે મેદાંતા હોસ્પિટલ ખાતેથી તે મળી રહેશે.&nbsp;</p> <p><strong>કેવી રીતે બને છે આ દવા</strong></p> <p>'એન્ટીબોડી કોકટેલ'&nbsp; કાસિરિવિમાબ (Casirivimab)&nbsp;અને ઈમ્દેવીમાબ (Imdevimab) એમ 2&nbsp;દવાઓનું મિશ્રણ છે.&nbsp;આ દવાઓના&nbsp;600-600&nbsp; MG&nbsp;ભેગા કરવાથી&nbsp;'એન્ટીબોડી કોકટેલ'&nbsp;દવા તૈયાર થાય છે. આ દવા હકીકતે વાયરસને માનવીય કોશિકાઓમાં જતા અટકાવે છે. જેથી વાયરસને ન્યૂટ્રિશન નથી મળતું. આ રીતે આ દવા વાયરસને રેપ્લિકેટ કરતા અટકાવે છે.&nbsp;</p> <p><strong>સિંગલ ડોઝની કેટલી છે કિંમત</strong></p> <p>ડૉ. ત્રેહાનના કહેવા પ્રમાણે આ દવા&nbsp;70&nbsp;ટકા જેટલી પ્રભાવશાળી છે. મતલબ કે જે લોકોને હોસ્પિટલ લઈ જવાની જરૂર લાગે તેમને આ દવા આપવામાં આવે તો હોસ્પિટલ લઈ જવાની જરૂર નહીં રહે. આ દવા મૃત્યુદરને પણ&nbsp;80&nbsp;ટકા સુધી ઘટાડી શકે છે.&nbsp;'એન્ટીબોડી કોકટેલ'ના એક સિંગલ ડોઝની કિંમત તમામ ટેક્સ ઉમેરીને&nbsp;59,750&nbsp;રૂપિયા થાય છે. &nbsp;</p> <p><strong>બાળકોને પણ આપી શકાશે દવા ?</strong></p> <p>કોરોના પોઝિટિવ આવ્યાના&nbsp;48થી&nbsp;72&nbsp;કલાકની અંદર આ દવા લઈ શકાશે. તેને લેતા&nbsp;20-30&nbsp;મિનિટનો સમય લાગી શકે છે અને ત્યાર બાદ દર્દીને&nbsp;1&nbsp;કલાક સુધી મોનિટરિંગમાં રાખવામાં આવે છે. આ દવા બાળકોને પણ આપી શકાય પરંતુ તેમનું વજન લઘુત્તમ&nbsp;40&nbsp;કિગ્રા હોવું જોઈએ.&nbsp;</p> <p><strong>દેશમાં શું છે કોરોનાની સ્થિતિ</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,96,427 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3511 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,26,850 લોકો ઠીક પણ થયા છે.&nbsp; &nbsp;</p> <ul> <li>કુલ કેસ-&nbsp; બે કરોડ 69 લાખ 48 હજાર 874</li> <li>કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 40 લાખ 54 હજાર 861</li> <li>કુલ એક્ટિવ કેસ - 25 લાખ 86 હજાર 782</li> <li>કુલ મોત - 3 લાખ 07 હજાર 231</li> </ul> <p><strong>1</strong><strong>9 કરોડથી વધારેને રસી અપાઈ</strong></p> <p>દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 85 લાખ 38 હજાર 999 ડોઝ આપવામાં આવ્યા છે.</p>

from india https://ift.tt/3bNGdj2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...