મુખ્ય સામગ્રી પર જાઓ

Ahmedadad: બે બિઝનેસમેન શરીર સુખ માણવા પ્રેમિકાઓને લઈને આબુ ગયા, એકના પ્રેમિકા સાથેના ફોટા મૂકાયા ફેસબુક પર ને......

<p><strong>અમદાવાદઃ</strong> બનાસકાંઠાના થરાદના સણદર અને ડેલ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બે મહિના અગાઉ મળેલી લાશને પોલીસે ભેદ ઉકેલ્યો છે. આ કેસમાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલતા કૌશિકભાઇ રામસ્વરૂપ સોની, દિવ્યેશ ઇશ્વરભાઇ પટેલ અને ભરતભાઇ વખતરામભાઇ વ્યાસની ધરપકડ કરી લીધી છે. ઘટના એવી છે કે, બે મહિના અગાઉ મળેલી લાશનો મળી હતી, જેમાં સોનીનો ધંધો કરનારા ભાગીદારે જ ભાગીદારનું કાસળ કાઢી નાંખ્યું હતુ, થરાદ પોલીસે અત્યારે આ તમામ હત્યારા અને ભાગીદારને ઝડપી પાડ્યા છે.&nbsp;</p> <p>ઘટનાની માહિતી એવી છે કે, થરાદ પાસે નર્મદા કેનાલમાંથી 13 માર્ચના રોજ અમદાવાદના રહેવાસી યસ પ્રજાપતિની લાશ મળી આવી હતી. આ કેસમાં થરાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, અને જાણવા મળ્યુ હતુ કે ભાગીદારે જ ભાગીદારની હત્યા કરી કરી છે. આમાં મૂળ દિયોદરના વતની કૌશિકભાઇ રામસ્વરૂપ સોની હાલ અમદાવાદના ચાંદલોડિયા ખાતે રહે છે. જે સોના-ચાંદી તેમજ એમસીએકસનો ધંધો કરતો હતો, અને તેની બાદમાં ઓળખાણ મૃતક યસ પ્રજાપતિ સાથે થઇ હતી, બન્નેએ પછીથી સાથે સોના-ચાંદીના ધંધાના ભાગીદારી કરી અને ધંધો ચાલુ કર્યો હતો. જોકે, આ દરમિયાન કૌશિક સોની અને યસ પ્રજાપતિ પોતાની પ્રેમિકાઓ સાથે માઉન્ટ આબુ ફરવા ગયા હતા, અહીં તેમને રંગરેલિયા મનાવ્યા હતા, બાદમાં કૌશિક સોનીના પ્રેમિકા સાથેના અહીંના તમામ ફોટા સોશ્યિલ મીડીયામાં વાયરલ થયા હતા. કૌશિક સોનીની આ તસવીરો પોતાના ભાગીદાર યશ પ્રજાપતિએ વાયરલ કરી હોવાની શંકા કૌશિકની ગઇ, જેને જેના કારણે બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો.&nbsp;</p> <p>બન્નેનો ઝઘડો થયા બાદ બન્નેને ધંધામાં પણ નુકશાન થયુ અને છેવટે બન્નેએ સોના-ચાંદીની દુકાન બંધ કરી દીધી, અને ચાંદીનો ભાગ પાડવા બાબતે ફરી એકવાર બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. આ દરમિયાન કૌશિક સોની અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં ચીટીંગના ગુનામાં પણ પકડાઇ ગયો હતો, અને સાત મહિના જેલમાં પણ રહી આવ્યો હતો. આ બધાથી તેને મોટી નુકશાન થયુ હતુ. આ તમામ બાબતોમાં કૌશિક &nbsp;યસ પ્રજાપતિનો હોવાનુ માની રહ્યો હતો, અને તેને બદલો લેવાનુ નક્કી કર્યુ હતુ. પછી કૌશિક સોનીએ તેના મિત્ર દિવ્યેશ વ્યાસની મદદથી યસ પ્રજાપતિને વિશ્વાસમાં લીધો અને સમજાવી-ફોસલાવી સમાધાન કર્યુ હતુ. કૌશિક જાણતો હતો કે યસ પ્રજાપતિ પર રાજકોટમાં ચીટીંગની અરજીઓ ચાલી રહી છે, આનો લાભ લઇને કૌશિક સોનીએ યસને પોલીસની બીક બતાવી તેની પાસેથી પૈસા પડાવવાનુ નક્કી કર્યુ. આ પ્લાનમાં કૌશક સોનીએ તેના બે મિત્રો ભરતભાઇ વખતરામભાઇ વ્યાસ અને હિરેન ઠાકોરને પોલીસ બનાવી યસને ડરાવવા સામેલ કર્યા હતા. પ્લાન મુજબ દિવ્યેશ પટેલ યસ પ્રજાપતિને તેની હોન્ડા સિટી ગાડીમાં લઇને ચાણસ્મા ખાતે લઇ આવ્યો અહીં ગાડી ઉભી રખાવી ભરત તથા હિરેને પોલીસ તરીકેનો ડર બતાવીને યસ પ્રજાપતિને ગાડીમાં બેસાડીને લઇ ગયાં, આ સમયે કૌશિક સોની પણ સાથે ગાડીમાં બેઠેલો હતો. યસ પ્રજાપતિનુ અપહરણ કરી દિયોદર કૌશિકના ખેતરમાં લાવ્યા હતા, અને દિવ્યેશ પટેલ પણ પાછળથી આવ્યો હતો.&nbsp;</p> <p>આ ચારેય આરોપીઓએ ભેગા થઇને યસ પ્રજાપતિને ઓરડીમાં પુરી રાખી દીધો અને ગડદાપાટુનો કરવા લાગ્યા હતા. કૌશિકે બદલો લેવા માટે તેની પાસે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી, યસ પ્રજાપતિએ પોતાના પિતાજી પાસે પચાસ હજારનુ આંગડીયુ દિયોદર કરાવ્યું હતું, અને પાંચ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા. યસ પ્રજાપતિ પાસે વધુ રોકડ ન હોઇ તેની ગાડીનો વેચાણ લેખ બધાએ ભેગા મળી બળજબરીપૂર્વક ભરત વ્યાસના નામે કરાવ્યો હતો.&nbsp;</p> <p>જોકે, આટલુ કર્યા બાદ આરોપીઓએ વિચાર્યુ કે જો યસ પ્રજાપતિને છોડી દેવામાં આવશે, તો તે બધા ઉપર ફરીયાદ કરશે, ડરના કારણે આરોપીઓએ યસ પ્રજાપતિનુ અપહરણ કરી ત્રણ દિવસ પુરી રાખ્યો, અને એક દિવસ રાતના બે વાગ્યે ચારેયએ કેનાલ ઉપર જઇ યસ પ્રજાપતિને કેનાલમાં ધક્કો મારી તેની હત્યા કરીને ભાગી ગયા હતા. જોકે, બાદમાં યસ પ્રજાપતિની લાશ કેનાલમાંથી મળતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, અને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી કૌશિકભાઇ રામસ્વરૂપ સોની, દિવ્યેશ ઇશ્વરભાઇ પટેલ અને ભરતભાઇ વખતરામભાઇ વ્યાસની ધરપકડ કરી હતી.&nbsp;</p>

from gujarat https://ift.tt/3vDzL67

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...