મુખ્ય સામગ્રી પર જાઓ

Black Fungus: શું જિંક અને એન્ટીબાયોટિક્સના ઓવરડોઝના કારણે થઇ રહ્યો છે મ્યુકોરમાઇકોસિસ

<p><br /><strong>Black Fungu</strong>s:કોરોનાની મહામારી દરમિયાન બ્લેક ફંગસના કેસ પણ ઝડરભેર વધી રહ્યાં છે. આ સ્થિતિમાં ડોક્ટર્સની સાથે દર્દીની ચિંતા પણ લધી રહી છે. બ્લેક ફંગસના કેસ વધતાં એક્સ્પર્ટ સતત આ મુદ્દે મંથન કરી રહ્યાં છે. હવે એક નવું જ કારણ સામે આવ્યું છે. એક્સપર્ટે બ્લેક ફંગસના કેસ વધવા માટે સ્ટીમ સાતે , જિંક અને એન્ટીબાયોટિક્સના ઓવરડોઝને કારણભૂત ગણાવ્યું છે. આપને જણાવી દઇએ કે, હાલ લોકો ઇમ્યુનિટી વધારવા માટે જિંક અને વિટામીન સપ્લીમેન્ટસ લઇ રહ્યાં છે.કેટલાક લોકો ડોક્ટરની સલાહ વિના આડેધડ જિંક લઇ રહ્યાં છે. ડોક્ટરના મત મુજબ શરીરમાં જિંક કે બીજા મેટલની માત્રા વધી જવાથી પણ બ્લેક ફંગસનો ખતરો રહે છે. ઉપરાંત એક્સપર્ટ બ્લેક ફંગસ માટે સ્ટીરોઇડના ઓવરડોઝને પણ કારણભૂત માની રહ્યાં છે.&nbsp;</p> <p><strong>શું વધુ જિંકથી થાય છે બ્લેક ફંગસ?</strong><br />ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ &nbsp;ડો રાજીવ જયદેવગન તેમના ટ્વિટર હેન્ડલમાં જિંકના વધુ સેવને બ્લેક ફંગસ માટે જવાબદાર ગણાવ્યું છે. મહાત્માગાંધી મેમોરિયલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ઇંદોરે 4 હોસ્પિટલમાં 210 કોવિડના દર્દીઓનું અધ્યયન કર્યું. જેમાં બ્લેક ફંગસના આ ત્રણ કારણ સામે આવ્યાં છે. તેમના ટિવટર હેન્ડલમાં તેમણે ઉલ્લેખ કર્યો કે, એન્ટીબાયોટિક્સ દવાઓ, એજીથ્રોમાઇસીન, ડોક્સીસાઇક્લિન, કાર્બાપેનમના કોકટેલથી પણ બ્લેક ફંગસનું જોખમ રહે છે. તેમણે કહ્યું કે. બ્લેક ફંગસની બીમારીને રોકવા માટે જિંકની માત્રા ઓછી કરવી પણ જરૂરી છે.&nbsp;</p> <p>ફંગસ હટાવવા માટે શરીરમાંથી જિંકની માત્રા ઓછી કરવી પડશે?<br />મેડિકલ કોલેજના ન્યૂરોસર્જન ડોક્ટર સંજય શર્માનું કેહવું છે કે, મ્યુકોરમાકોસિસ એટલે કે બ્લેક ફંગસના ઇલાજને લઇને જે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. તેમાં જિંકની ભૂમિકા સામે આવી છે. બ્લેક ફંગસના ઇલાજ માટે એમ્ફોટેરેસીન-બી અને પોસાકોનોજોબ નામની દવા આપવામાં આવે છે. બ્લેક ફંગસના કેસમાં શરીરમાં જિંક ઓછુ કરનાર દવાથી સારો ફાયદો થઇ રહ્યો છે.&nbsp;</p> <p><strong>સ્ટીમ લેવાથી થાય છે બ્લેક ફંગસ?&nbsp;</strong><br />ડોક્ટર જયદેવગને કહ્યું, વધુ સ્ટીમ લેવાથી નાજુક મ્યૂકસલેયરને પણ નુકસાન પહોંચે છે. જેનાથી ફંગસનું જોખમ વધી જાય છે. આ સર્વેમાં 21 ટકા એવા લોકો છે. જેના ડાયાબિટીશ નથી. જ્યારે 52 ટકા એવા દર્દી છે જેઓ વધુ સમય ઓક્સિજન પર રહ્યાં હતા.</p> <p><strong>બ્લેક ફંગસનું કારણ</strong><br />લાંબા સમય સુધી સ્ટીરોઇડનું સેવન, બ્લડ શુગર લેવલ અનકન્ટ્રોલ,. લાંબા સમય સુધી આઇસીયૂ અથવા ઓક્સિજન સપોર્ટમાં રહેવું. ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન પાઇપની ગંદગી વગેરે બ્લેક ફંગસ માટે જવાબદાર છે.</p>

from india https://ift.tt/3wzGCgQ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...