મુખ્ય સામગ્રી પર જાઓ

કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં મ્યૂકરમાઇકોસિસના ઇન્જેક્શન ફાળવ્યા, જાણો ક્યા રાજ્યને સૌથી વધારે મળ્યા

<p>કેંદ્ર સરકારે ગુજરાતને મ્યૂકરમાઈકોસીસની સારવાર માટે જરૂરી 4 હજાર 640 જેટલા ઈંજેક્શન ફાળવ્યા છે. રેમડેસિવિરની જેમ હવે મ્યુકરમાઈકોસીસના ઈંજેક્શનના ઓર્ડર, સપ્લાય અને વિતરણ પર કેંદ્ર સરકારે નિયંત્રણ મેળવ્યું છે. કેંદ્ર સરકારે માઈલાન લેબ થકી ઉત્પાદિત 19 હજાર 420 ઈંજેક્શનની ફાળવણી તમામ રાજ્યો વચ્ચે કરી છે. જેમાં સૌથી વધુ ગુજરાતને 4 હજાર 440 ઈંજેક્શન, ત્યારબાદ મહારાષ્ટ્રને 4 હજાર 60, આંધ્રપ્રદેશને 1 હજાર 840, રાજસ્થાનને 1 હજાર 430 અને ઉત્તર પ્રદેશને 1 હજાર 260 ઈંજેક્શન ફાળવ્યા છે. આ ઈંજેક્શનની કિંમત 6 હજાર 247 રૂપિયા છે. ગુજરાતમાં અત્યાર મ્યુકરમાઈકોસીસના સૌથી વધુ કેસ હોવાથી વધુ ઈંજેક્શનની ફાળવણી કરવામાં આવી છે.</p> <p>બીજી બાજુ સરકારના સતત બદલાતા નિર્ણયના કારણે મ્યુકરમાઇકોસિસના દર્દીઓના પરિજનોને એમફોટેરિસીન ઇન્જેક્શન માટે ખાવા પડી રહ્યા છે ધક્કા. આવા જ એક લાચાર વ્યક્તિ છે અમદાવાદના બાબુભાઈ પટેલ. ઘાટલોડિયામાં રહેતા બાબુભાઈના 40 વર્ષના ભત્રીજાને કોરોના થયો હતો. તે સમયે ઓક્સિજનનું સ્તર નીચે જતાં રેમડેસિવિર અને સ્ટીરોઈડ આપવામાં આવ્યું હતું. તેના કારણે કોરોનાને તો તેમણે હરાવી દીધો. પરંતુ ઘરે આવ્યા બાદ ભત્રીજા બન્યા બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસનો શિકાર. તેમની સારવાર માટે જરૂરી એમફોટેરિસીન ઇન્જેક્શન મેળવવા માટે બાબુભાઈએ ઘણા પ્રયાસ કર્યા. પરંતુ તે નહીં મળતા તેમણે મહારાષ્ટ્રથી 35 ઇંજેક્શન મેળવ્યા. એલજી હોસ્પિટલમાં સરકારે ઇન્જેક્શન આપવાની વ્યવસ્થા કરી છે. છતાં તેમને પુરતા ઈન્જેક્શન મળતા નથી.</p> <p>દેશમાં કોરોના મહામારીની સાથે હવે બ્લેક ફંગસે કેર વર્તાવવાનો શરૂ કરી દીધો છે. ત્યારે દેશના દરેક રાજ્યોને બ્લેક ફંગસની દવા અને ખાસ કરીને ઇન્જેક્શનનો ખુબ જરૂર પડી રહી છે, પરંતુ પુરતા પ્રમાણમાં ઇન્જેક્શન અને દવા ના હોવાથી કેટલાય દર્દીઓના મોત થઇ રહ્યાં છે. આ મોતનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રીએ મોટી જાહેરાત કરી છે.</p> <p>કેન્દ્રીય મંત્રી મનુસખ માંડવિયાએ બ્લેગ ફંગસ માટેની સારવાર માટેના એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનને લઇને મોટી જાહેરાત કરતા આનો મોટો જથ્થો ઉપલબ્ધ કરાવવાની વાત કહી છે. મંત્રી માંડવિયાએ કહ્યું કે આગામી મહિના સુધીમાં દેશમાં એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનના લગભગ 15 લાખ શીશીઓ ઉપલબ્ધ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં બ્લેક ફંગસનો જોરદાર કેર ચાલુ છે, અને કેન્દ્ર સરકાર આની સામે નિપટવા માટે સતત મોટા મોટા નિર્ણયો લઇ રહી છે. આ બધાની વચ્ચે મંત્રી માંડવિયાએ કહ્યું કે, બ્લેક ફંગસ દવાના ઉત્પાદનની ક્ષમતાને ત્રણ લાખથી વધારીને હવે પ્રતિ દિવસ સાત લાખ કરી દેવામાં આવી છે. બ્લેક ફંગસની દવાની શીશીઓનુ મોટા પ્રમાણમાં આયાત કરવાનો ફેંસલો લીધો છે.</p>

from india https://ift.tt/2T8joA3

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...