મુખ્ય સામગ્રી પર જાઓ

દેશના ક્યાં રાજ્યોમાં લોકડાઉન વધારવામાં આવ્યું, તો ક્યાં વિસ્તારમાં પ્રતિબંધોમાં ઢીલ અપાઇ, દિલ્લીમાં શું અપાઇ છૂટછાટ, જાણો

<p><strong>નવી દિલ્લી</strong>: રાજધાની દિલ્લી સહિત દેશના અનેક રાજ્યોમાં આજથી કોરોના લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં ઢીલ ન આપવાનો નિર્ણય કરવામં આવ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં ક્રમબદ્ધ રીતે લોકડાઉન હટાવવાની દિશામાં નિર્ણય લેવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, સહિત કેટલાક રાજ્યોમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લેવાયો છે. તો દિલ્લી, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં આજથી લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી છે.&nbsp;</p> <p>&nbsp;દેશમાં કોરોનાની બીજી લહેરની અસર ધીમે ધીમે ઓછી થઇ રહી છે. તેની પાછળ કારણ રાજ્યો ક્રમબદ્ધ રીતે લગાવાયેલું લોકડાઉન માનવામાં આવી રહ્યો છે. હવે જ્યારે કોરોના નવા કેસ અને ડેથ રેટ ઓછો થઇ રહયો છે તો કેટલાકી રાજ્ય સરકારે કોરોના લોકડાઉનમાં ધીરે ધીરે ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. તો કેટલાક રાજ્યો હજું પણ ઢીલ આપવાના મૂડમાં છે.&nbsp;</p> <p>આ રાજ્યોમાં લગભગ એક સપ્તાહમાં લોકડાઉન વધારી દીધું છે. જેમાં ઓડિશા. હરિયાણા, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં પણ લોકડાઉન વધારી દીધું છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં કર્ફૂયૂની કેટલીક શરતોમાં ફેરાફાર કરવામાં નિર્ણય કરવામાં આવ્યો છે.&nbsp;</p> <p><strong>હરિયાણા, ઓડિશા અને તેલંગાણા લોકડાઉન વધારાયું</strong></p> <p>હરિયાણા, ઓડિશા અને તેલંગાણામાં લોકડાઉન વધારી દેવાયું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ લોકડાઉન વધારી દેવાયું છે. જેમાં કોવિડ-19ના કારણે લોકડાઉન વધારી દીધું છે. તો&nbsp;<br />જમ્મુ કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં જ્યાં ઓછો કેસ છે એવા વિસ્તારમાં પ્રતિબંધ હટાવી દેવાય છે. તો રાત્રિ કર્ફૂય અને સ્તાહાંત લોકડાઉન લાગૂ રહેશે.</p> <p>કેરળ, તમિલાડુ મહારાષ્ટ્ર અને ગોવા સહિત અનેક રાજ્યો જૂનમાં એક સપ્તાહથી 15 દિવસ સુધી લોકડાઉન અથવા પ્રતિબંધ વધારી દેવાયો છે. &nbsp;જ્યારે દિલ્લી મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવા કેટલાક પ્રદેશમાં નવા કેસમાં અને સંક્રમણમાં ઘટાડો થતાં પ્રતિબંધમાં છૂટ અપાઇ છે. દુકાનોને ખુલ્લી રાખવાનો સમય વધારી દેવાયો છે. તો કેટલાક વિસ્તારમા મોલને ખોલવાની મંજૂરી બનાવી દેવાઇ છે. જો કે હજું પણ શૈક્ષણિક સંસ્થા ખોલવાનો નિર્ણય નથી લેવાયો.&nbsp;</p> <p><strong>દિલ્લીમાં આજથી અનલોક શરૂ, મેટ્રો સેવા રહેશે બંધ</strong>&nbsp;<br />દિલ્લીમાં આજે એટલે કે સોમવારથી અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અનલોકની પ્રક્રિયાના પહેલા સપ્તાહમાં ફેક્ટ્રી અને બાંધકામની મંજૂરી અપાઇ છે. જો કે દિલ્લીમાં હજું પણ મેટ્રો સેવા બંધ રહેશે. બિન જરૂરી સેવા માટે દિલ્લીમાં હજું પણ કર્ફ્યૂ 7જૂન સવારે પાંચ વાગ્યા સુધી ચાલું રહેશે. ફેક્ટરી અને બાંધકામના કામ માટે ઇ પાસ લેવો જરૂરી બનશે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/2TvwRlR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

<p><strong>Covid-19 Vaccine:</strong> કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.</p> <p><strong>ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-</strong><br />આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.</p> <p>કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...