મુખ્ય સામગ્રી પર જાઓ

દેશના ક્યાં રાજ્યોમાં લોકડાઉન વધારવામાં આવ્યું, તો ક્યાં વિસ્તારમાં પ્રતિબંધોમાં ઢીલ અપાઇ, દિલ્લીમાં શું અપાઇ છૂટછાટ, જાણો

<p><strong>નવી દિલ્લી</strong>: રાજધાની દિલ્લી સહિત દેશના અનેક રાજ્યોમાં આજથી કોરોના લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં ઢીલ ન આપવાનો નિર્ણય કરવામં આવ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં ક્રમબદ્ધ રીતે લોકડાઉન હટાવવાની દિશામાં નિર્ણય લેવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, સહિત કેટલાક રાજ્યોમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લેવાયો છે. તો દિલ્લી, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં આજથી લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી છે.&nbsp;</p> <p>&nbsp;દેશમાં કોરોનાની બીજી લહેરની અસર ધીમે ધીમે ઓછી થઇ રહી છે. તેની પાછળ કારણ રાજ્યો ક્રમબદ્ધ રીતે લગાવાયેલું લોકડાઉન માનવામાં આવી રહ્યો છે. હવે જ્યારે કોરોના નવા કેસ અને ડેથ રેટ ઓછો થઇ રહયો છે તો કેટલાકી રાજ્ય સરકારે કોરોના લોકડાઉનમાં ધીરે ધીરે ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. તો કેટલાક રાજ્યો હજું પણ ઢીલ આપવાના મૂડમાં છે.&nbsp;</p> <p>આ રાજ્યોમાં લગભગ એક સપ્તાહમાં લોકડાઉન વધારી દીધું છે. જેમાં ઓડિશા. હરિયાણા, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં પણ લોકડાઉન વધારી દીધું છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં કર્ફૂયૂની કેટલીક શરતોમાં ફેરાફાર કરવામાં નિર્ણય કરવામાં આવ્યો છે.&nbsp;</p> <p><strong>હરિયાણા, ઓડિશા અને તેલંગાણા લોકડાઉન વધારાયું</strong></p> <p>હરિયાણા, ઓડિશા અને તેલંગાણામાં લોકડાઉન વધારી દેવાયું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ લોકડાઉન વધારી દેવાયું છે. જેમાં કોવિડ-19ના કારણે લોકડાઉન વધારી દીધું છે. તો&nbsp;<br />જમ્મુ કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં જ્યાં ઓછો કેસ છે એવા વિસ્તારમાં પ્રતિબંધ હટાવી દેવાય છે. તો રાત્રિ કર્ફૂય અને સ્તાહાંત લોકડાઉન લાગૂ રહેશે.</p> <p>કેરળ, તમિલાડુ મહારાષ્ટ્ર અને ગોવા સહિત અનેક રાજ્યો જૂનમાં એક સપ્તાહથી 15 દિવસ સુધી લોકડાઉન અથવા પ્રતિબંધ વધારી દેવાયો છે. &nbsp;જ્યારે દિલ્લી મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવા કેટલાક પ્રદેશમાં નવા કેસમાં અને સંક્રમણમાં ઘટાડો થતાં પ્રતિબંધમાં છૂટ અપાઇ છે. દુકાનોને ખુલ્લી રાખવાનો સમય વધારી દેવાયો છે. તો કેટલાક વિસ્તારમા મોલને ખોલવાની મંજૂરી બનાવી દેવાઇ છે. જો કે હજું પણ શૈક્ષણિક સંસ્થા ખોલવાનો નિર્ણય નથી લેવાયો.&nbsp;</p> <p><strong>દિલ્લીમાં આજથી અનલોક શરૂ, મેટ્રો સેવા રહેશે બંધ</strong>&nbsp;<br />દિલ્લીમાં આજે એટલે કે સોમવારથી અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અનલોકની પ્રક્રિયાના પહેલા સપ્તાહમાં ફેક્ટ્રી અને બાંધકામની મંજૂરી અપાઇ છે. જો કે દિલ્લીમાં હજું પણ મેટ્રો સેવા બંધ રહેશે. બિન જરૂરી સેવા માટે દિલ્લીમાં હજું પણ કર્ફ્યૂ 7જૂન સવારે પાંચ વાગ્યા સુધી ચાલું રહેશે. ફેક્ટરી અને બાંધકામના કામ માટે ઇ પાસ લેવો જરૂરી બનશે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/2TvwRlR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...