મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રધાનમંત્રીની ‘નૌટંકી’ને કારણે જ કોરોના વાયરસની બીજી લહેર આવી : રાહુલ ગાંધીનો દાવો

<p>દેશમાં ચાલી રહેલા કોરોના વેક્સિનેશનને લઈ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યાછે. અત્યારસુધી દેશમાં માત્ર ત્રણ ટકા લોકોને જ રસી અપાઈ હોવાનો રાહુલે દાવો કર્યો છે. આ ગતિથી રસીકરણ ચાલતુ રહેશે તો, 2024 સુધીમાં બધાને રસી આપી શકાશે. કેન્દ્ર સરકારની કામ કરવાની નીતિથી લાખો લોકોના મોત થયાનો પણ રાહુલે આરોપ લગાવ્યો. વેક્સિનને કોરોનાનો કાયમી ઈલાજ ગણાવતા રાહુલે કહ્યું, આ વાયરસ વારંવાર પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે.</p> <p>રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને બીજી લહેર માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, &ldquo;સરકાર અને પ્રધાનમંત્રી આજ સુધી કોરોનાને સમજી શક્યા નથી, કોરોના માત્ર એક બીમારી નથી. તમે તેને જેટલો સમય અને જગ્યા આપશો તે એટલું જ ખતરનાક બનતું જશે. આ બીજી લહેર પ્રધાનમંત્રીની જવાબદારી છે, પ્રધાનમંત્રીએ જે નૌટંકી કરી, પોતાની જવાબદારી પૂરી ન કરી તેના કારણે બીજી લહેર આવી છે.&rdquo;</p> <p>રાહુલ ગાંધીએ આગળ કહ્યું, &ldquo;જો આ રીતે જ રસીકરણ ચાલતું રહેશે તો ત્રીજી, ચોથી અને પાંચમી લહેર આવશે. આપણો મૃત્યુદર ખોટો છે અને સરકાર આ ખોટાને ફેલાવી રહી છે. સરકારે સમજવું જોઈએ કે વિપક્ષ તેનો દુશ્મન નથી, વિપક્ષ તેને રસ્તો બતાવી રહ્યા છે.&rdquo;</p> <p><strong>પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીની મુખ્ય વાતો</strong></p> <ul> <li>રસીકરણ જ કોરોનાનું કાયમી સમાધાન છે. લોકડાઉન, માસ્ક, સામાજિક અંદર કામચલાઉમ સમાધાન છે. રસીકરણ નીતિમાં ફેરફાર ન કર્યો તો એક નહીં વારંવાર લોકો મરશે, નવી લહેર આવતી રહેશે.</li> <li>આજે 97 ટકા લોકોને કોરોના થઈ શકે છે. દરવાજા ખુલા છે. અમેરિકાએ અડધી જનસંખ્યાને રસી આપી દીધી, આપણે રસીની રાજધાની છીએ પણ સ્થિતિ ખરાબ છે.</li> <li>મેં અને અનેક લોકોએ સરકારને કોરોનાને લઈને ચેતવ્યા, પરંતુ સરકારે અમારી મજાક ઉડાવી. પીએમએ કોરોના પર જીતની જાહેરાત કરી દીધી હતી.</li> <li>કોરોના માત્ર એક બીમારી નથી, બદલાતી બીમારી છે. જેટલો સમય અને જગ્યા તેને આપીશું તે એટલી જ ખતરનાક બનતી જશે. મેં ફેબ્રુઆરીમાં જ કહ્યું કે કોરોનાને જગ્યા ન આપો. કહેવાય છે કે, હું લોકોને ડરાવું છું. હું લોકોને ડરાવતો નથી પણ મને લોકોની ચિંતા છે.</li> <li>આપણે નસીબવાળા છીએ કે બીજી બીમારી પણ કોરોના વાયરસ જેવી જ છે, આગામી બીમારી કોઈ અન્ય રૂપ લઈ શકે છે. રસીકરણની સંખ્યા વધારવી પડશે. જો એમ નહીં થાય તો હાલના 3 ટકાના દરે રસીકરણમાં આગામી લહેર આવવાનું નક્કી છે.</li> </ul>

from india https://ift.tt/2RPN0lq

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

<p><strong>Covid-19 Vaccine:</strong> કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.</p> <p><strong>ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-</strong><br />આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.</p> <p>કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...