મુખ્ય સામગ્રી પર જાઓ

શું કોવિડના ન થયો હોય તેવા લોકોને પણ બ્લેક ફંગસની બીમારી થઇ શકે? શું તેનો ઘરેલુ ઉપચાર શક્ય છે?

<p><strong>black fungus:</strong>કોરોનાની મહામારીની વચ્ચે બ્લેક ફંગસથી લોકોમાં ભય છે. મોટાભાગે કોવિડથી રિકવર થયેલા લોકોમાં બ્લેક ફંગસની સમસ્યા જોવા મળી રહી છે. જો કે અહીં સવાલ એવો થાય કે, શું એવા લોકોને પણ બ્લેક ફંગસની બીમારી થઇ શકે છે. જેમને કોવિડ ન થયો હોય. તો એક્સ્પર્ટનો જવાબ છે હા, આવા લોકોને પણ બ્લેકફંગસની બીમારી થઇ શકે છે. ડોકટરે આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ફંગસ હવા અને માટીમાં રહે છે. જેમની ઇમ્યુનિટી વીક હોય છે. માસ્ક લગાવવામાં સ્વસ્છતા નથી રાખતા, બ્લડ શુગર લેવલ હાઇ રહે છે. તેવા લોકો મ્યુકોરમાઇકોસિસના ભોગ બને છે.&nbsp;</p> <p><strong>&nbsp;કોરોના પહેલા પણ હતી આ બીમારી</strong><br />નીતિ આયોગના સદસ્યવીકે પોલે કહ્યું કે, આ ઇન્ફેકશન કોરોના પહેલા પણ હતું અને મેડિકલ સ્ટૂડન્ટસને ભણાવવામાં આવે છે. ખાસ કરીને જેને ડાયબીટિસની સમસ્યા છે. જેમની બ્લડ શુગર લેવલ હાઇ રહે છે,. તેવા દર્દીઓને બ્લેક ફંગસ થવાની શક્યતા રહે છે.&nbsp;</p> <p><strong>આ કંડિશનમાં થાય છે મ્યકોરમાઇકોસિસ</strong><br />જેમનું બ્લડ શુગર લેવલ 700થી 800 પહોંચી જાય છે. આ સ્થિતિને મેડિકલ ભાષામાં ડાયાબિટીક કિટોએસિડોસિસ &nbsp;કહે છે. આવા લોકોમાં બાળકો હોય કે વયસ્ક બ્લેક ફંગસનું જોખમ વધુ રહે છે. તો આ સ્થિતિમાં ન્યૂમોનિયા જેવી બીમારીનો ખતરો પણ વધી જાય છે. તો બીજી તરફ સ્ટીરોઇડનો વધુ ઉપયોગ પણ બ્લેક ફંગસનું કારણ બને છે. એમ્સના ડાયરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે લિમ્ફોસાઇટસ &nbsp;ઓછી &nbsp;થાય છે. લિમ્ફોસાઇટસ &nbsp;આપણા શરીરમાં બેક્ટરિયા, વાયરસ અને પેરાસાઇટસના ખતરાથી બચાવ છે. આ કારણે લિમ્ફોસાઇટસ ડાઉન થતાં સંક્રમણનો ખતરો વધી જાય છે.&nbsp;</p> <p><strong>લિમ્ફોસાઇટસ &nbsp; થવાનું કારણ</strong><br />-વાયરસ ઇન્ફેરશન<br />-ન્યુટ્રીશનમાં કમી<br />-કિમોથેરેપી<br />-કાર્ટિકોસ્ટેરોઇડસનો ઉપયોગ&nbsp;<br />-તણાવ&nbsp;<br />આ ઉપરોક્ત કારણે લિમ્ફોસાઇટસ &nbsp;ઓછી થાય છે. ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રાખવા માટે ખાનપાન અને લાઇફસ્ટાઇલમાં ધ્યાન આપવું જરૂરી છે. તેના સુધારીને લિમ્ફોસાઇટસ &nbsp;ને વધારી શકાય છે.&nbsp;</p> <p><strong>લિમ્ફોસાઇટસ &nbsp; કઇ રીતે વધારશો</strong><br />લિમ્ફોસાઇટસ &nbsp; વધારવા માટે પ્રોટીનયુક્ત ભોજન લેવું જરૂરી છે. તેનાથી ઇમ્યૂન સિસ્ટમને સપોર્ટ મળે છે. આપ પ્રોટીન માટે ડાયટમાં સોયા, બીન્સ, ઇંડા, દાળને સામેલ કરી શકો છો. ડાયટરી રિફરન્સ ઇનટેક મુજબ શરીરના બોડીના વજન જેટલા ગ્રામ પ્રોટીન પ્રતિદિવસ લેવું જોઇએ. ઉદાહરણ તરીકે આપનું વજન 58 કિલો ગ્રામ હોય તો દિવસમાં 58 ગ્રામ પ્રોટીન લેવું જોઇએ.</p> <p><br /><strong>શું બ્લેક ફંગસનો કોઇ ઘરેલું ઇલાજ છે</strong><br />બ્લેક ફંગસનો કોઇ ઘરેલું ઇલાજ નથી. બ્લેક ફંગસના લક્ષણો દેખાતાં તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. જેના વૈજ્ઞાનિક પ્રમાણ ન હોય તેવા ઘરેલુ નુસખામાં વિશ્વાસ કરીને બ્લેક ફંગસનો ઘરે ઇલાજ કરવાના ચક્કરમાં સંક્રમણ વધી જાય છે અને શરીના ટીસ્યૂને નુકસાન થાય છે આ સ્થિતિમાં &nbsp;આંખ અથવા જીવ ગુમાવાવનો સમય આવે છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3i25B8A

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...