મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાની રસીના બે નહીં પણ ત્રણ ડોઝ લેવા પડસે ? જાણો કઈ ટોચની ફાર્મા કંપનીએ આપી ચેતવણી ?

<p>કોવિડની મહામારીમાં વેક્સિનને વાયરસથી બચવાનું અમોધશસ્ત્ર્ માનવામાં આવે છે. આ સ્થિતિમાં અમેરિકાની વેક્સિન કંપની મોર્ડનાના સીઇઓએ એક મહત્વનું નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યું કે, વાયરસથી બચવા માટે બે ડોઝ પૂરતા નહીં પરંતુ ત્રીજો બૂસ્ટર ડોઝ પણ લેવો જરૂરી&nbsp;</p> <p>&nbsp;</p> <p>કોવિડની મહામારીમાં વેક્સિનને વાયરસથી બચવાનું અમોધશસ્ત્ર્ માનવામાં આવે છે. કોવિડથી બચવા માટે કેન્દ્ર સરકાર તરફથી સતત વેક્સિન લેવાનો અનુરોધ કરવામાં આવે છે. જો કે અમેરિકાની વેક્સિન કંપનીના સીઇઓએ સ્ટીફલ બેન્સલે જણાવ્યું કે, કોવિડ વાયરસથી સંપૂર્ણ રક્ષણ માટે બે ડોઝ બાદ બૂસ્ટરનો એક ડોઝ લેવો પણ જરૂરી છે.&nbsp;</p> <p><strong>કયારે તૈયાર થશે બૂસ્ટર ડોઝ?</strong></p> <p>અમેરિકાની વેક્સિન કંપનીના સીઇઓએ સ્ટીફલ બેન્સલે જણાવ્યું કે, કોવિડના આવનાર નવા વાયરસ સ્ટ્રેનથી બચવા માટે કોવિડનો ત્રીજો બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે. વેક્સિનના બંને ડોઝ જે આપવાામાં આવી રહ્યાં છે. તે એક ચોક્કસ સમય માટે જ વાયરસથી રક્ષણ આપી શકે છે. આ સ્થિતિમામં કોવિડ વાયરસથી સંક્રમણ વેક્સિનેટ લોકોમાં પણ થઇ શકે છે. આ સ્થિતિમાં અમેરિકાની વેક્સિન કંપનીના સીઇઓએ સ્ટીફલ બેન્સલે જણાવ્યું કે, કોવિડથી બચવા માટે અને ન્યૂ વેરિઅન્ટ રક્ષણ મેળવવા માટે બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે. આ બૂસ્ટર ડોઝ મેના અંત એટલે કે જૂનના શરૂઆતના સપ્તાહમાં આવી શકે છે.&nbsp;</p> <p><strong>કોને ન લેવો જોઇએ બૂસ્ટર ડોઝ</strong><br />અમેરિકાની વેક્સિન કંપનીના સીઇઓએ સ્ટીફલ બેન્સલે બૂસ્ટર ડોઝ કોને આપવો જોઇએ આ મુદ્દે પણ સ્પષ્ટતા કરી છે. વૃદ્ધો લોકોને આ બૂસ્ટર ડોઝ ન આપવો જોઇએ પરંતુ બાળકો અને વયસ્કને આ બૂસ્ટર ડોઝ આપવો જોઇએ. કંપનીના સીઇઓએ સ્ટીફલ બેન્સલે ચેતાવણી આપતા કહ્યુ કે જો આ બૂસ્ટર ડોઝ આપવા મુદ્દે સજાગતા નહીં જોવા મળે તો આવનાર સમય વધુ પડકારરૂપ સાબિત થશે અને બૂસ્ટર ડોઝ સૌથી પહેલા હેલ્થ વકર્સને આપવો જોઇએ. તેમણે આ મુદ્દે ચેતાવણી આપતાં કહ્યું કે. જો આ ડોઝ સમયસર નહી અપાય તો ચોથી લહેર માટે પણ તૈયાર રહેવું પડશે.&nbsp;</p> <p><strong>દેશમાં શું છે કોરોનાની સ્થિતિ</strong><br />સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 222,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4454 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,02,544 લોકો ઠીક પણ થયા છે.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/2QIDmR6

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...