મુખ્ય સામગ્રી પર જાઓ

છત્રસાલ સ્ટેડિયમ મર્ડર કેસઃ કુસ્તીબાજ સાગર ધનખડનુ કઇ રીતે થયુ મોત? પૉસ્ટમૉર્ટમ રિપોર્ટથી થયો આ મોટો ખુલાસો

<p><strong>નવી દિલ્હીઃ</strong> દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજ સાગર ધનખડની હત્યાના આરોપમાં ઓલિમ્પિક વિજેતા સુશીલ કુમાર અને તેના બીજા સાથીઓની ધરપકડ થઇ ચૂકી છે. કોર્ટે સુશીલ કુમારને પોલીસ રિમાન્ડમાં મોકલી દીધો છે. ત્યાં પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જે ખુલાસો થયો છે તે અનુસાર સાગર ધનખડના ઉપર કોઇ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. તેના શરીર પર કેટલીય જગ્યાએ ઇજાના નિશાન પડેલા છે. માથાથી લઇને ઘૂંટણ સુધી ઇજાના નિશાન મળી આવ્યા છે.&nbsp;</p> <p><strong>સાગર ધનખડની કઇ રીતે થુય મોત?</strong><br />પૉસ્ટમૉર્ટમમાં ખુલાસો થયો છે કે કોઇ બ્લન્ટ-ઓબ્જેક્ટ એટલે કે ધારદાર હથિયારથી તેના પર ઘા કરવામાં આવ્યો છે, કેમકે તેના શરીર પર 1 થી 4 સેન્ટીમીટરના ઉંડા ઘા પડેલા છે. આ ઘા ઉંડા હતા એટલે હાડકાં સુધી ઇજા પહોંચી હતી. છાતી અને પીઠ પર 5&times;2 cm અને પીઠ પર 15x4 cmના ઘા છે.&nbsp;</p> <p><strong>શું કહેવુ છે ડૉક્ટરોનુ?</strong><br />જહાંગીર પુરીની BJRMH hospitalના ડૉક્ટર મુનીશ વધાવનના રિપોર્ટ પ્રમાણે વિસરા અને બ્લેડ સેમ્પલ તપાસ માટે સીલબંધ કરી દેવામાં આવ્યા છે. માથામાં કોઇ બ્લન્ટ ઓબ્જેક્ટથી ઘા કરવાના કારણે મોત થયુ હોઇ શકે છે, ડૉક્ટરોનો મત છે કે શરીર પર મળી આવેલા તમામ ઇજાના નિશાન મોત પહેલાના છે.</p> <p><strong>5 મેએ સાગર ધનખડનુ થયુ મોત.....&nbsp;</strong><br />ખરેખરમાં, કુસ્તીબાજ સાગર ધનખડને પાંચ મેએ અડધી રાત્રે 2 વાગેને 52 મિનીટ પર પહેલા નજીકની હૉસ્પીટલ BJRM હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો, ત્યારબાદ તેને ટ્રૉમા સેન્ટર લઇ જવાયો જ્યાં સવારે સવા 7 વાગે સારવાર દરમિયાન તેનુ મોત થઇ ગયુ હતુ.</p> <p><br /><strong>ઓલિમ્પિક મેડલિસ્ટ સુશીલ કુમારને રેલવેએ સસ્પેન્ડ કર્યો....</strong><br />છત્રસાલ સ્ટેડિયમમાં જુનિયર ગોલ્ડ મેડલિસ્ટ કુસ્તીબાજ સાગર રાણાની હત્યાના કેસમાં ફરાર ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ સુશીલ કુમારની બે દિવસ પહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીના મુંદકા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. સુશીલની સાથે તેના સાથી અજયની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સુશીલ પર એક લાખ રૂપિયા અને અજય પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. આ દરમિયાન આજે ભારતીય રેલવે દ્વારા સુશીલ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.</p> <p>અદાલતે સુશીલ કુમારને પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. આ દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાગર ધનકડ પર કોઈ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. તેના શરીર પર અનેક જગ્યાએ ઈજાના નિશાન મળ્યા હતા. માથાથી લઈ ઘૂંટણ સુધી ઈજાના નિશાન હતા. તેના શરીર પર 1 થી 4 સેમી ઉંડા ઘા મળી આવ્યા હતા. છાતી પર 5&times;2 cm &nbsp;અને પીઠ પર 15x4 cm ના ઘા હતા.</p> <p>5 મેના રોજ છત્રસાલ સ્ટેડિયમના પાર્કિંગ વિસ્તારમાં કુસ્તીબાજોના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું. આમાં 5 કુસ્તીબાજો ઘાયલ થયા હતા. જેમાં સાગર (23), સોનુ (37), અમિત કુમાર (27) અને 2 અન્ય રેસલર્સ સામેલ હતા.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/34fCQgC

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...