મુખ્ય સામગ્રી પર જાઓ

ભાવનગરઃ યુવક માતાને અગ્નિદાહ આપવા જતો હતો ને ખુલ્લી આંખો જોઈ બૂમ પાડી, મારી મા જીવે છે.......જાણો પછી શું થયું

<p>ભાવનગરમાં કોવિડથી મૃત્યુ પામેલ મહિલાના અગ્નિદાહ સમયે એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. મહિલાના મૃત્યુબાદ પુત્ર જ્યારે માતાને હાર પહેરાવી રહ્યો તો તેમને જોયું કે, માતાની આંખ ખુલ્લી છે, જોતા દીકરાએ બૂમ પાડી 'માતા જીવતા છે' પછી શું થયું જાણીએ ..&nbsp;</p> <p>ભાવગનરમાં સર ટી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી એક મહિલાનું કોવિડાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. મહિલાને મૃત જાહેર કરતા તેને પરિજનો ભાગનગરના સીંધુનગર સ્માશાન લઇ જવાઇ હતી. મહિલાની અગ્નિદાહની તૈયારી થઇ રહી હતી. આ સમયે પુત્ર માતાને હાર પહેરાવી તિલક કરી રહ્યો હતો. પુત્રએ જોયું કે માતાની આંખો ખુલ્લી ગઇ છે. પુત્રએ આ જોતા બૂમ પાડી અને કહ્યું કે, 'માતા જીવતા છે' આ ઘટનાથી ચકચાર મચી ગઇ અને સ્માશાનમાં લોકો એકઠા થઇ ગયા.&nbsp;</p> <p>મહિલાનો કોવિડનો પોઝિટિવ રિપોર્ટ આવતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જો કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં. તેમને &nbsp;ભાગનગરના સીંધુનગરના સ્માશાનમાં લઇ જવાય હતી. અહીં મહિલાના અંતિમ સંસ્કારની તૈયારી થઇ રહી હતી આ સમયે પુત્રે માતાને ફુલનો હાર પહેરાવતા માતાનની આંખ ખુલ્લી જતાં પુત્રએ બૂમ પાડીને લોકોને જણાવ્યું કે, માતા તો જીવે છે. આ ઘટના બાદ સ્માશાનના કર્મચારીઓએ પણ તપાસ કરી કે ખરા અર્થમાં સ્થિતિ શું છે,. જો કે કર્મચારીઓએ પણ કહ્યું કે, મહિલા મૃત્યુ પામી છે. બસ તેમની આંખ માત્ર ખુલ્લી રહી ગઇ છે. જો કે પરિવાર આ માનવા તૈયાર ન હતો અને મહિલાને ફરી હોસ્પિટલમાં દાખલ કરવાનું પરિવારે નક્કી કર્યું. જો કે અહીં હાજર 108ના સ્ટાફે તપાસ કરીને જણાવ્યું કે, મહિલાનું મૃત્યુ જ થયું છે, હોસ્પિટલ ગયા બાદ પણ ડોક્ટર તેને મૃત જ જાહેર કરશે. 108ના કર્મચારીઓએ જણાવ્યું કે. મૃતક દર્દીની આંખ ખુલ્લી રહી ગઇ છે બસ પરંતુ તે મૃત્યુ પામેલ જ છે. બસ આ મુદ્દે અનેક તર્ક વિતર્ક બાદ પરિવારે મહિલા મૃત હોવાનું સ્વીકાર્યું અને મહિલાનો આખરે &nbsp;અગ્નિસંસ્કાર કરાયો.&nbsp;</p> <p><br /><strong>રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ?</strong><br />રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 3,794 કેસ નોંધાયા છે. જેની સામે 8734 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 53 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9576 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.26 ટકા છે.&nbsp;</p> <p>રાજ્યમાં અત્યાર સુધી 7,03,760 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 75134 પર પહોંચ્યો છે. જેમાંથી 652 દર્દી વેન્ટિલેટર પર અને 74482 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.26 ટકા છે.&nbsp;</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/348HkWk

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...