મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાની બીજી લહેરમાં કેટલા બાળકો અનાથ બન્યા ? જાણો મોદી સરકારે શું કહ્યું....

<p><strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે પરંતુ મૃત્યુદરમાં ખાસ ઘટાડો થયો નથી. કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયે રાજ્ય દ્વારા મોકલવામાં આવેલા આંકડાના આધારે એકે ડેટાબેસ તૈયાર કર્યો છે. જે મુજબ દેશમાં 577 બાળકો અનાથ બન્યા છે.</p> <p>કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યો તરફથી મળેલા રિપોર્ટના આધારે કહ્યું કે, 1 એપ્રિલથી 577 બાળકો કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરમાં માતા-પિતાના નિધનના કારણે અનાથ થઈ ગયા છે. કેન્દ્ર સરકાર આ બાળકોને મદદ પહોંચાડવાની કોશિશ કરી રહી છે. મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય આને લઈ રાજ્યોના સંપર્કમાં છે. મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી સહિત અનેક રાજ્યો પહેલા જ કોરોનાના કારણે અનાથ બનેલા બાળકોની જવાબદારી ઉઠાવવાની તથા આર્થિક મદદ પહોંચાડવાની જાહેરાત કરી ચુક્યા છે.</p> <p>ડોક્ટર ખુદ પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તેમના મોત પણ થયા છે. દેશમાં ડોક્ટરોની સૌથી મોટી સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં 513 ડોક્ટરોના મોત થયા છે. ડોક્ટોરના મોતના સાથે જોડાયેલ લેટેસ્ટ આંકડા બહાર પાડતા આઈએમએએ કહ્યું કે, ડોક્ટરોના સૌથી વધારે મોત રાજધાની દિલ્હીમાં થયા છે. દિલ્હીમાં કોરોનાની બીજી લહેરને કારણે 103 ડોક્ટરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે બિહારમાં 96 ડોક્ટોરના મોત થયા છે. ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશ છે જ્યાં 41 ડોક્ટરોના કોરોનાને કારણે મોત થયા છે. તેની સાથે જ રાજસ્થાનમાં 29 અને આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઝારખંડના એમ દરેક રાજ્યમાં 29 ડોક્ટોરના મોત થયા છે.</p> <p><strong>દેશમાં શું છે કોરોનાની સ્થિતિ</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.&nbsp; &nbsp;</p> <ul> <li>કુલ કેસ-&nbsp; બે કરોડ 71 લાખ 57 હજાર 795</li> <li>કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 43 લાખ 50 હજાર 816</li> <li>કુલ એક્ટિવ કેસ - 24 લાખ 95 હજાર 591</li> <li>કુલ મોત - 3 લાખ 11 હજાર 591</li> </ul> <p><a href="https://ift.tt/3bTrfYV Cases India: &nbsp;એક દિવસની રાહત બાદ ફરી કરોનાએ માર્યો ઉથલો, વધુ 4157ના મોત</a></p> <p><a href="https://gujarati.abplive.com/news/india/in-lockdown-500-people-gathered-for-prayer-meet-in-this-state-details-inside-728557">આ રાજ્યમાં લોકડાઉન વચ્ચે પાદરીએ 500 લોકોને કર્યા ભેગા, અચાનક પોલીસ ત્રાટકીને......</a></p>

from india https://ift.tt/3wwmFaU

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...