મુખ્ય સામગ્રી પર જાઓ

શું કોરોના વાયરસ વુહાનની લેબથી જ દુનિયામાં ફેલાયો? શું કહે છે અમેરિકા અખબારનો રિપોર્ટ, જાણો શું થયો ચોંકાવનારો ખુલાસો

<p><strong>વોશિંગ્ટન:</strong> અમેરિકા અખબાર વોલ સ્ટ્રીટ જનરલ ખુલાસો કર્યો છે કે, કોરોના વાયરસ દુનિયામાં ફેલાયા પહેલા વુહાન લેબના કર્મચારી બીમાર પડ્યાં હતા. આ ખબર મુજબ વુહાન &nbsp;ઇન્સ્ટીટ્યૂટ ઓફ બાયોલોજીના ત્રણ શોધકર્તા નવેમ્બર 2019મા્ં બીમાર થયા હતા. તેમણે હોસ્પિટલમાં ઇલાજ માટે મદદ માંગ હતી.&nbsp;</p> <p>ડબ્લ્યૂએચઓની ટીમ વાયરસના તથ્યોની તપાસ માટે વુહાન લેબ ગઇ હતી. ત્યારબાદ ડબ્લ્યૂએચઓએ કહ્યું હતું કે,એ વાતની પુષ્ટી નથી થઇ કે, વાયરસ ચીનના વુહાન લેબથી દુનિયામાં ફેલાયો. જો કે તેનાથી વિપરિત અમેરિકાના અખબારમાં એક એક રિપોર્ટ પ્રકાશિત થયો છે. આ અહેવાલ પ્રકાશિત થયા બાદ સવાલ ઉઠી રહ્યાં છે કે શું વુહાનથી જ કોરોના વાયરસની શરૂઆત થઇ હતી. રિપોર્ટમાં એવો ખુલાસો છે કે, વુહાનમાં વાયરસ ફેલાયા પહેલા લેબના કર્મચારીઓ પણ બીમાર પડ્યાં હતા.&nbsp;</p> <p>અમેરિકાના અખબારમાં આવો અહેવાલ એવા સમય પ્રકાશિત થયો છે જ્યારે દુનિયામાં કોરોના કહેર વચ્ચે જીનેવામાં આજથી વર્લ્ડ હેલ્થ એસેમ્બ્લીની મહત્વની બેઠક શરૂ થઇ રહી છે. આ બેઠક 1 જૂન સુધી ચાલશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સૌથી નિર્ણાયક સંસ્થાની આ બેઠક દુનિયામાંથી કોવિડનું સંકટ દૂર કરવાના ઉપાય પર છે. બેઠકમાં કોવિડ સિવાય અન્ય બીમારીની મહામારીમાં ઉપાય પર ચર્ચા થશે.&nbsp;</p> <p>બેઠકમાં દુનિયાના જુદા-જુદા દેશોના પ્રતિનિધિ મંડળ, યૂએન પર્યવેક્ષક સદસ્યો, ગેર સરકારી સંગઠનોના પ્રતિનિધિ પણ ઉપસ્થિતિ રહેશે. જો કે હાલ વર્તમાન કોવિડ સંકટને ઘ્યાનમાં રાખીને આ 74મી બેઠક વચુર્અલ રીતે થશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની કાર્યકારી પરિષદની અધ્યક્ષતા આ સમયે ભારત પાસે છે.</p> <p><br /><strong>દેશમાં શું છે કોરોનાની સ્થિતિ</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,40,842 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3741 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,102 લોકો ઠીક પણ થયા છે. &nbsp;&nbsp;</p> <p>કુલ કેસ- &nbsp;બે કરોડ 65 લાખ 30 હજાર 132<br />કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 34 લાખ 25 હજાર 467<br />કુલ એક્ટિવ કેસ - 28 લાખ 05 હજાર 399<br />કુલ મોત - 2 લાખ 99 હજાર 399</p> <p><strong>19 કરોડથી વધારેને રસી અપાઈ</strong><br />દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 50 લાખ 4 હજાર 184 ડોઝ આપવામાં આવ્યા છે.</p> <p>&nbsp;</p> <p><br />&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3ugBNYv

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...