મુખ્ય સામગ્રી પર જાઓ

હવે કોગળા કરીને પણ કોરોના છે કે નહીં તે જાણી શકાશે, જાણો કેવી રીતે કામ કરે છે આ પદ્ધતિ

<p>કોરોનાની બીજી લહેરની વચ્ચે હવે કોરોના ટેસ્ટ માટેની અલગ પદ્ધતિને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોગળા કરીને કોરોના છે કે નહીં તે જાણી શકાશે. આ કોરોના ટેસ્ટિંગની નવી પદ્ધતિને ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચે મંજૂરી આપી છે.</p> <p>નાગપુરમાં આવેલ નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુટ (NEERI) દ્વારા આ નવી ટેસ્ટિંગની પદ્ધતિ શોધવામાં આવી છે. સાથે જ ઇન્સ્ટિટ્યુટની ટીમે હવે દેશભરની લેબોરેટરીમાં જઈને આ રીતે ટેસ્ટિંગની તાલીમ આપવાની પણ મંજૂરી આપવામાં આવે છે.</p> <p>આ રીતમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલ વ્યક્તિને સલિન વોટરથી કોગળા કરવાના હોય છે અને બાદમાં એક સામાન્ય કલેક્શન ટ્યૂબમાં થૂંકવાની જરૂરિયાત હોય છે. આ સેમ્પલને એક લેબોરેટરીમાં રૂમ ટેમ્પરેચર પર એક બફર સોલ્યુશનમાં રાખામાં આવે છે. આ સોલ્યુશન નેશનલ એન્વાયર્મેન્ટ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. બાદમાં તેને ગરમ કરવામાં આવે છે અને તેમાં આરએનએ ટેમ્પલેટ તૈયાર થાય છે. પછી તેને &nbsp;RT-PCR માટે પ્રોસેસ કરવામાં આવે છે.</p> <p>NEERIના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ પધ્ધતિ બહુ સસ્તી છે અને લોકો જાતે પણ ટેસ્ટ કરી શકે છે. કારણ કે આ પધ્ધતિમાં સેલ્ફ ટેસ્ટિંગની મંજૂરી પણ છે. આથી કલેક્શન સેન્ટર પર લોકોને લાઈન લગાવાવની જરૂર નથી.</p> <p>બીજી બાજુ નાક અને ગળામાંથી સ્વેબ લેવામાં ઘણો વધારે સમય લાગે છે જેના કારણે તેમાં કેટલાક દર્દીઓ અસુવિધા પણ અનુભવતા હોય છે. જ્યારે સ્લાઈન વાળા પાણીથી કોગળા કર્યા બાદ ટેસ્ટ કરવામાં સમય પણ લાગતો નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જ્યાં ટેસ્ટિંગના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત છે ત્યાં આ પધ્ધતિ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે.</p> <p>નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા કોરોના માટે હોમ કિટ લોન્ચ કરવામાં આવી હતી જેમાં માત્ર 15 મિનિટમાં જ તમે નેગેટિવ છો કો પોઝિટિવ તે જાણી શકાય છે. પુણેમાં માઈ લેબે ઘર પર જ કોરોના ટેસ્ટ કરવાની કિટ (Coviself) બનાવી છે. આ રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ હતી. આઈસીએમઆરે આ કિટને મંજૂરી આપી હતી. આઈસીએમઆરે કોરોના ટેસ્ટ કિટને લઈને નવી એડવાઈઝરી પર બહાર પાડી હતી.</p>

from india https://ift.tt/3yP5q6q

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...