મુખ્ય સામગ્રી પર જાઓ

વેબ સીરિઝ અને ફિલ્મોની મજા વધારી દેશે આ બેસ્ટ સાઉન્ડ બાર, ઘરે જ મળશે સિનેમા હોલ જેવો સાઉન્ડ

<p>કોરોનાની મહામારીમાં લોકો બહાર જવાનું અવોઇડ કરે છે. આ સ્થિતિમાં સિનેમા ઘરો પણ બંધ છે. લોકો આ સમયે સ્માર્ટ ટીવી પર જ વેબ સિરીઝ અને ફિલ્મો જોવાની મજા લે છે. હાલ બજારમાં સ્માર્ટ ટીવી, સ્લિમ &nbsp;અને એડવાન્સ મળી રહ્યાં છે. જો કે તેમાં સાઉન્ડ ક્વોલિટી થોડી ઉતરતી હોવાથી વેબસીરિઝ ફિલ્મ જોવાની મજા નથી આવતી. , જો તમે પણ તમારા સ્માર્ટ ટીવી માટે વધુ સારા સાઉન્ડબાર શોધી રહ્યા છો, તો અહીં અમે તમને કેટલીક વિશેષ સાઉન્ડબાર વિશે માહિતી આપી રહ્યા છીએ, જે આપને માટે ઉપયોગી સાબિત થશે. &nbsp;</p> <p>&nbsp;ZOOOK Studio Solo સાઉન્ડ બાર એક સારો ઓપ્શન સાબિત થઇ શકે છે. તે 50 Watts &nbsp;સાઉન્ડ આઉટપુટ સાથે આવે છે. ખાસ વાત એ છે કે, તેમાં સબવૂફર બિલ્ટ મળશે, જેના કારણે આપને દમદાર સાઉન્ડ મળશે. તેની ક્વોલિટી ખૂબ જ શાનદાર હોય છે. તેમાં 1800mAhની બેટરી આપવામાં આવી છે. ફુલ ચાર્જ માટે તે 4 કલાકનો સમય લે છે. &nbsp;ફુલ ચાર્જ થયા બાદ તે 3 કલાકનું બેકઅપ આપે છે. તેમાં એલઇડી લાઇટ્સ છે. કનેક્ટિવિટી માટે, તેમાં બ્લૂટૂથ, યુએસબી અને એએક્સની સુવિધા છે. તમારા સ્માર્ટફોન સિવાય, તમે તેને સરળતાથી ટીવીથી કનેક્ટ કરી શકો છો. સામાન્ય રીતે કોઈ પણ સ્માર્ટ ટીવીમાં 20 વોટથી 30 વોટનું audioઆઉટપુટ મળે છે.&nbsp;</p> <p><br /><strong>JBL SB110 સાઉન્ડબાર</strong>&nbsp;</p> <p>JBL SB110નું ના સાઉન્ડની દુનિયામાં ખૂબ જ પોપ્યુલર છે. જે 110 &nbsp;Watts સાઉન્ડ આઉટપુટ સાથે આવે છે. આ સાઉન્ડ બાર ડોબ્લી ડિજિટલને સપોર્ટ કરે છે. તેમાં 4 નાના વૂફર પણ હોય છે. જે ખૂબસ દમદાર સાઉન્ડ આપવા માટે મદદગાર સાબિત થાય છે. ક્નેક્ટિવિટી માટે માટે બ્લૂટૂથ અને HDMI ARC ની પણ સુવિધા મળે છે. તેને આપ સરળતાથી આપના સ્માર્ટટીવીમાં ક્નેક્ટ કરી શકો છો.&nbsp;</p> <p><strong>Philips HTL1045 સાઉન્ડબાર</strong><br />ઓડિયા વિડીયો સેગમેન્ટમાં &nbsp;Philips ખૂબ જ જુનુ નામ છે. આપ કંપનીના Philips HTL1045 મોડલ પસંદ કરી શકો છો. આ કંપનીના 100 સિરીઝનું સાઉન્ડબાર છે. &nbsp;જે 10watts સાઉન્ડ આઉટપુટથી આવે છે. તે ઇનબિલ્ટ સબવૂફરની સાથે હોય છે. કનેક્ટિવીટી માટે તેમાં બ્લુટૂથ HDMI ARCની સુવિધા &nbsp;મળે છે. તેને આપ સરળતાથી સ્માર્ટ ટીવી સાથે કેનેક્ટ કરી શકો છો. તેની ડિઝાઇન પર કોમ્પેક્ટ છે. જેથી તેને સરળતાથી ફિટ કરી શકો છો.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/34sn8Pn

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...