મુખ્ય સામગ્રી પર જાઓ

વેબ સીરિઝ અને ફિલ્મોની મજા વધારી દેશે આ બેસ્ટ સાઉન્ડ બાર, ઘરે જ મળશે સિનેમા હોલ જેવો સાઉન્ડ

<p>કોરોનાની મહામારીમાં લોકો બહાર જવાનું અવોઇડ કરે છે. આ સ્થિતિમાં સિનેમા ઘરો પણ બંધ છે. લોકો આ સમયે સ્માર્ટ ટીવી પર જ વેબ સિરીઝ અને ફિલ્મો જોવાની મજા લે છે. હાલ બજારમાં સ્માર્ટ ટીવી, સ્લિમ &nbsp;અને એડવાન્સ મળી રહ્યાં છે. જો કે તેમાં સાઉન્ડ ક્વોલિટી થોડી ઉતરતી હોવાથી વેબસીરિઝ ફિલ્મ જોવાની મજા નથી આવતી. , જો તમે પણ તમારા સ્માર્ટ ટીવી માટે વધુ સારા સાઉન્ડબાર શોધી રહ્યા છો, તો અહીં અમે તમને કેટલીક વિશેષ સાઉન્ડબાર વિશે માહિતી આપી રહ્યા છીએ, જે આપને માટે ઉપયોગી સાબિત થશે. &nbsp;</p> <p>&nbsp;ZOOOK Studio Solo સાઉન્ડ બાર એક સારો ઓપ્શન સાબિત થઇ શકે છે. તે 50 Watts &nbsp;સાઉન્ડ આઉટપુટ સાથે આવે છે. ખાસ વાત એ છે કે, તેમાં સબવૂફર બિલ્ટ મળશે, જેના કારણે આપને દમદાર સાઉન્ડ મળશે. તેની ક્વોલિટી ખૂબ જ શાનદાર હોય છે. તેમાં 1800mAhની બેટરી આપવામાં આવી છે. ફુલ ચાર્જ માટે તે 4 કલાકનો સમય લે છે. &nbsp;ફુલ ચાર્જ થયા બાદ તે 3 કલાકનું બેકઅપ આપે છે. તેમાં એલઇડી લાઇટ્સ છે. કનેક્ટિવિટી માટે, તેમાં બ્લૂટૂથ, યુએસબી અને એએક્સની સુવિધા છે. તમારા સ્માર્ટફોન સિવાય, તમે તેને સરળતાથી ટીવીથી કનેક્ટ કરી શકો છો. સામાન્ય રીતે કોઈ પણ સ્માર્ટ ટીવીમાં 20 વોટથી 30 વોટનું audioઆઉટપુટ મળે છે.&nbsp;</p> <p><br /><strong>JBL SB110 સાઉન્ડબાર</strong>&nbsp;</p> <p>JBL SB110નું ના સાઉન્ડની દુનિયામાં ખૂબ જ પોપ્યુલર છે. જે 110 &nbsp;Watts સાઉન્ડ આઉટપુટ સાથે આવે છે. આ સાઉન્ડ બાર ડોબ્લી ડિજિટલને સપોર્ટ કરે છે. તેમાં 4 નાના વૂફર પણ હોય છે. જે ખૂબસ દમદાર સાઉન્ડ આપવા માટે મદદગાર સાબિત થાય છે. ક્નેક્ટિવિટી માટે માટે બ્લૂટૂથ અને HDMI ARC ની પણ સુવિધા મળે છે. તેને આપ સરળતાથી આપના સ્માર્ટટીવીમાં ક્નેક્ટ કરી શકો છો.&nbsp;</p> <p><strong>Philips HTL1045 સાઉન્ડબાર</strong><br />ઓડિયા વિડીયો સેગમેન્ટમાં &nbsp;Philips ખૂબ જ જુનુ નામ છે. આપ કંપનીના Philips HTL1045 મોડલ પસંદ કરી શકો છો. આ કંપનીના 100 સિરીઝનું સાઉન્ડબાર છે. &nbsp;જે 10watts સાઉન્ડ આઉટપુટથી આવે છે. તે ઇનબિલ્ટ સબવૂફરની સાથે હોય છે. કનેક્ટિવીટી માટે તેમાં બ્લુટૂથ HDMI ARCની સુવિધા &nbsp;મળે છે. તેને આપ સરળતાથી સ્માર્ટ ટીવી સાથે કેનેક્ટ કરી શકો છો. તેની ડિઝાઇન પર કોમ્પેક્ટ છે. જેથી તેને સરળતાથી ફિટ કરી શકો છો.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/34sn8Pn

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...