મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોના પછી આ ગંભીર બિમારીની શક્યતા, હાથ-પગ કાપી નાંખવા પડે એવી પણ થઈ શકે હાલત. જાણો મહત્વની વિગત

<p>31 મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. આ દિવસે તમાકુનું સેવન કરતાં લોકોને તમાકુ છોડાવવા માટે સમગ્ર વિશ્વમાં કાર્યક્રમો યોજાય છે. &nbsp;એક્સ્પર્ટના મત મુજબ હાલ કોરોનાની મહામારીમાં બાદ થતાં રોગો માટે 50 ટકા એવા દર્દીઓ જોવા મળે છે. જે તમાકુનુ સેવન કરતા હોય. તમાકુનો સેવન કેન્સરને આમંત્રણ આપતું હોવાથી તમાકુ ન ખાવા માટે &nbsp;સ્વાસ્થ્ય નિષ્ણાતો દ્રારા અપીલ કરવામાં આવી છે.&nbsp;</p> <p>&nbsp;કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી અને બાદમાં ગેંગરીન તેમજ બ્લેક ફંગસ, વાઈટ ફંગસ જેવી અલગ અલગ બીમારીમાં પણ આશરે 50 ટકા તમાકુ સેવન કરતા લોકોનો સમાવેશ થાય છે. કોરોનાની સારવારમાં ડી-ડાઇમર વધી જવાથી દર્દીના પગની નસોમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે, આથી આવા દર્દીઓને ગેંગરીન થતાં પગ કાપવાની નોબત આવે છે.</p> <p>કોરોનાની બીજી લહેરમાં &nbsp;જે રીતે કોવિડ બાદ બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસની બીમારી સામે આવી રહી છે. તેવી જ રીતે કોવિડની બીજી લહેરમાં ગેગરીનની સમસ્યાના કેસ પણ સામે આવી રહ્યાં છે. ડોકટરના મત મુજબ ડાયાબિટીસના એવા દર્દીઓમાં આ સમસ્યા વધું જેવો મળી રહી છે. જેમને કોવિડ થયો હોય અને તમાકુનું પણ સેવન કરતા હોય. કોવિડ બાદ બીજી લહેરમાં જે રીતે મ્યુકરમાઇકોસિસના કેસની સંખ્યા વધી છે તેવી જ રીતે ગેગરીનના કેસમાં પણ પાંચ ગણો વધારો થયો છે.&nbsp;</p> <p>ગુજરાતમાં કોવિડ દરમિયાન ગેગરીનના કેસની વાત કરીએ તો &nbsp;સરેરાશ એક જ શહેરમાં એક મહિનામાં 70થી વધુ કેસ ગેગરીનના જોવા મળ્યાં છે. કોવિડ બાદ જે રીતે હાર્ટ અટેકનું મુખ્ય કારણ વાયરસના કારણે થતું બ્લડ ક્લોટિંગ છે. તેવી જ રીતે બ્લડ ક્લોટિંગના કારણે જ ગેગરીનના દર્દીની સંખ્યા પણ વધી રહી છે. શરીરમાં ડી ડાયમર વધી જતાં લોહીના જાડુ થઇ જાય છે અને લોહીના ગઠ્ઠા થઇ જાય છે. લોહીના ગઠ્ઠા થઇ જવાથી આ જગ્યાં પર ઇન્ફેકશન થાય છે અને ગેગરીન થઇ જતાં આખરે પગ કાપવાની ગંભીર સ્થિતિ ઉભી થાય છે.&nbsp;</p> <p><strong>આ રોગ કોને વધુ અસર કરે છે</strong></p> <p>જે લોકો પહેલાથી તમાકુનું સેવન કરતાં હોય લાંબા સમયથી ધુમ્રપાન કરતા હોય તેવા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળતી હોવાનું ડોક્ટરે તારણ રજૂ કર્યં છે. ઉપરાંત સ્ટીરોઇડનું સેવન પણ આના માટે જવાબદાર છે. જે કોવિડના દર્દીઓને ગંભીર સંક્રમણ થયું હોય તેમને વાયરસને માત આપવા માટે સ્ટીરોઇડના હાઇ ડોઝ આપવા પડે છે. આ સ્થિતિમાં પણ ગેગરીન થઇ જાય છે. તો ગેંગરીન વધુ થવાની શક્યતા એવા દર્દીઓને વધુ હોય છે. જે લોકોએ તમાકુનું વધુ સેવન કરતા હોય તેવા દર્દીમાં આ સમસ્યા વધુ જોવા &nbsp;મળે છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/2RW7ol3

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...