મુખ્ય સામગ્રી પર જાઓ

ટૉલ પ્લાઝા પર હવે કેટલી લાંબી લાઇનો હશે તો વાહન ચાલક ગાડીનો ટૉલ ટેક્સ ચૂકવ્યા વિના જઇ શકશે, કયા નિયમો સરકારે કર્યા કડક

<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે (એનએચએઆઇ) દેશભરમાં ટૉલ નાકાઓ પર વાહનો પ્રતિક્ષા સમય ઓછો કરવાને લઇને ટૉલ પ્લાઝાઓ માટે નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. તેમાં કહ્યુ છે કે પ્રત્યેક વાહનને 10 સેકન્ડમાં સેવા આપી દેવી જોઇએ. રાજમાર્ગ પર વાહનોના દબાણમાં શીર્ષ સમયમાં એ પણ સમયસીમા અપનાવવામાં આવી જોઇએ, જેથી વાહનોને લાંબી લાઇનોમાં ઓછામાં ઓછો સમય રાહ જોવી પડે.</p> <p>એનએચએઆઇએ બુધવારે એક નિવેદનમાં કહ્યું કે નવા નિર્દેશોમાં ટૉલ પ્લાઝા પર વાહનોની 100 મીટરથી વધુ લાઇન લાગવાને લઇને ટ્રાફિકનો યોગ્ય પ્રવાહને સુનિશ્ચિત કરવામાં આવે. તેમને કહ્યું- ફાસ્ટેગને અનિવાર્ય કરવામાં આવ્યા બાદ જોકે મોટાભાગના ટૉલ પ્લાઝા પર પ્રતિક્ષા સમય બિલકુલ પણ નથી. જો ટૉલ પર કોઇ કારણ વાહનોની લાઇનો 100 મીટરથી વધુ થાય છે, તો તે સ્થિતિમાં તમામ વાહનોને વગર ટૉલ આપીને જવાની અનુમતિ હશે, જ્યાં સુધી ટૉલ નાકાથી વાહનોની લાઇને પાછી 100 મીટરની અંદર ના પહોંચી જાય.&nbsp;</p> <p>એનએચએઆઇએ કહ્યું-તમામ ટૉલ નાકાઓ પર 100 મીટરની દુરીની જાણ માટે પીળા રંગની એક રેખા બનાવવામા આવશે, આ પગલુ ટૉલ પ્લાઝા ઓપરેટરોમાં જવાબદારીની વધુ એક ભાવના પેદા કરવા માટે છે. એનએચએઆઇ અનુસાર તેમને ફેબ્રુઆરી 2021 મધ્યથી 100 ટકા કેશલેસ ટૉલિંગને સફળતાપૂર્વક અંજામ આપ્યો છે. એનએચએઆિના ટૉલ નાકા પર ફાસ્ટેગની ઉપલબ્ધતા કુલ મળીને 96 ટકા અને આમાંથી કેટલાકમાં તો 99 ટકા સુધી પહોંચી ગઇ છે.&nbsp;</p> <p>તેમને કહ્યું- દેશમાં ઇલેક્ટ્રૉનિક માધ્યમથી વધતા ટૉલ સંગ્રહને ધ્યાનમાં રાખીને આગામી દસ વર્ષો દરમિયાન ટ્રાફિકના અનુમાનને ધ્યાનમાં રાખતા ટૉલ પ્લાઝાના આકાર અને નિર્માણ પર જોર આપવામાં આવશે, જેથી ટૉલ સંગ્રહ પ્રણાલીને કુશળ બનાવી શકાય.&nbsp;</p> <p><strong>ગુજરાતના આ એક્સપ્રેસ-વે પર ટોલ ટેક્સ વધારી દેવાયો....</strong><br />થોડાક સમય પહેલા જ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે (Vadodara-Ahmedabad Expressway) પરના ટોલ ટેક્સ (Toll Tax)માં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહન ચાલકો પર વધારાનો આર્થિક બોજ સહન કરવાનો વારો આવ્યો હતો. એક્સપ્રેસ હાઇવે (Vadodara-Ahmedabad Expressway)પર ટોલ ટેક્સનો કોન્ટ્રાક્ટ આઇઆરબી (IRB) કંપનીને સોંપાયો છે. આઇઆરબી કંપનીએ કરેલી જાહેરાત પ્રમાણે 1 એપ્રિલથી &nbsp;કાર, જીપ તેમજ વાન સહિતના &nbsp;તમામ વાહનો પરના ટોલ ટેક્સમાં વધારે કરાતાં હવે આ તમામ વાહનો માટે મુસાફરી મોંઘી બની ગઇ છે.&nbsp;</p> <p>આઇઆરબી (IRB) કંપનીની જાહેરાત પ્રમાણે એક્સપ્રેસ-વે પર કાર, જીપ તેમજ વાન માટે હવે રૂપિયા 110ના બદલે રૂપિયા 115 સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે. &nbsp;આ ઉપરાંત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરી દેવાયો છે. લાઈટ મોટર વ્હીકલ માટે રૂપિયા 180ના બદલે રૂપિયા 185 સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે. બસ અને ટ્રક માટે રૂપિયા 380ના બદલે રૂપિયા 390 સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે જ્યારે થ્રી એક્સે ટ્રક માટે રૂપિયા 410ના બદલે રૂપિયા 425 સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે. 4થી 6 એક્સેલ ટ્રક માટે રૂપિયા 595ના બદલે રૂપિયા 610 સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે.</p>

from india https://ift.tt/2Toh0FB

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...