મુખ્ય સામગ્રી પર જાઓ

Corona Vaccination in India: જાણો-ભારતમાં રસીની ગતિ કેવી છે, વિશ્વની તુલનામાં ભારત ક્યાં છે ?

<p><strong>નવી દિલ્હીઃ</strong> અમેરિકા બાદ ભારત બીજો એવો દેશ છે જ્યાં રસીકરણનો આંકડો વીસ કરોડને પાર કરી ગયો છે. પરંતુ આ તસવીરની માત્ર એક બાજુ છે, જો જનસંખ્યા પ્રમાણે વાત કરીએ તો આંકડા જણાવે છે કે આપણે ઘણાં દેશોથી પાછળ છીએ. જનસંખ્યા પ્રમાણે સૌથી વધારે રસીકરણ ઇઝરાયલમાં થયું છે. જ્યાં અત્યાર સુધીમાં 62.9 ટકા લોકોને રસી આપવામાં આવ્યા છે. 49 ટકા રસીકરણની સાથે અમેરિકા ચોથા નંબર પર છે. જ્યારે ભારતમાં હાલમાં માત્ર 11 ટકા રસીકરણ થયું છે.</p> <p><strong>25 મેં સુધી રસીકરણ</strong></p> <ul> <li>અમેરિકા - 28.8 કરોડ</li> <li>ભારત - 20 કરોડ</li> <li>બ્રાઝીલ - 6 કરોડ 30 લાખ</li> <li>બ્રિટેન - 6 કરોડ 20&nbsp; લાખ</li> <li>જર્મની - 4 કરોડ 50 લાખ</li> </ul> <p><strong>જનસંખ્યા પ્રમાણે રસીકરણ</strong></p> <ul> <li>ઇઝરાયલ - 62.9%</li> <li>બ્રિટેન - 56.3</li> <li>ચિલી - 51%</li> <li>અમેરિકા - 49%</li> <li>ભારત - 11%</li> </ul> <p><strong>ભારતમાં અત્યાર સુધીમાં 15.9 કરોડ લોકોને રસી અપાઈ</strong></p> <p>ભારતમાં અત્યાર સુધીમાં કુલ 20.26 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 15.9 કરોડ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 4.36 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર, બિહાર, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રેદશે 18-44 ઉંમરના લોકોને 10 લાખથી વધારે લાભાર્થીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે. રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો એક મેથી શરૂ થયા બાદથી 18-44 ઉંમરના 37 રાજ્યો અને કેન્દ્ર શાસ્તિ પ્રદેશોમાં કુલ મળીને 1 કરોડ 38 લાખ 62 હજાર 428 લોકોને રસી આપી છે.</p> <p>રસીકરણ અભિયાનના 131માં દિવસે બુધવારે રસીના 18 લાખ 85 805 ડોઝ આપવામાં આવ્યા. તેમાંથી 17 લાખ 33 હજાર 643 લાભાર્થીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો અને 1 લાખ 52 હજાર 162 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો.</p> <p>ભારતમાં સતત બીજા દિવસે પોઝિટિવિટી રેટ 10 ટકાની નીચે રહ્યો છે. બીજી તરફ એક્ટિવ કેસો પણ ઘટીને 24.95 લાખે પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ 91191નો ઘટાડો થયો હતો. સાથે જ 24 કલાકમાં જ આશરે ત્રણ લાખ જેટલા દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઇ ગયા હતા.</p> <p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોનાને હરાવવા અને લોકોની જિંદગી બચાવવા માટે રસી મહત્વપૂર્ણ છે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે કોરોના મહામારીની અસર અર્થતંત્ર પર પણ થઇ શકે તેમ છે.</p>

from india https://ift.tt/2QUDmh0

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...