મુખ્ય સામગ્રી પર જાઓ

Covid-19: જાણો કોરોના સંક્રમણ બાદ કેટલા સમય સુધી રહે છે એન્ટીબોડી, રિસર્ચ શું કહે છે?

<p><strong>Covid-19:</strong>આખી દુનિયા દોઢ વર્ષથી કોવિડ સામે લડાઇ લડી રહ્યો છે તો બીજી બાજુ કોરોનાની રોકથામ માટે &nbsp;દુનિયાભરમાં વેક્સિન ચાલી રહ્યું છે. જો કે જે લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યાં છે. તેવા લોકોમાં એન્ટીબોડી બની ગઇ હોય છે, જેથી વેક્સિન આવા લોકોને રિકવર થયાના એક મહિના બાદ વેક્સિન લેવાની સલાહ આપવામાં આવે છે.&nbsp;</p> <p><strong>શું કહે છે રિસર્ચ</strong></p> <p>તાજેતરમાં, સેન્ટ લૂઇસમાં વોશિગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં હાથ ધરાયેલા એક સંશોધનમાં, એવું બહાર આવ્યું છે કે કોવિડની recovery બાદ &nbsp;મહિનાઓ સુધી એન્ટિબોડીઝ શરીરમાં બની રહે છે. &nbsp;સાર્સ-કોવી -2 વાયરસ પરના આ તાજેતરના સંશોધનમાં, એવું પણ જાણવા મળ્યું છે કે આવા કોષો કોવિડથી સંક્રમિત દર્દીમાં પણ આજીવન પણ રહી શકે &nbsp;છે. આ રોગપ્રતિકારક કોશિકાઓ દ્વારા શરીરમાં એન્ટિબોડીઝની રચના થાય છે.</p> <p><strong>1 વર્ષથી વધુ સમય રહે છે એન્ટીબોડી</strong><br />રિસર્ચનું તારણ છે કે, હળવા કોવિડના લક્ષણો ધરાવતા લોકોમાં બહુ લાંબા સમય સુધી એન્ટીબોડી રહે છે. જેથી સંક્રમણનું જોખમ ઓછું રહે છે. જો કે ગત વર્ષે રિસર્ચનું એવું તારણ સામે આવ્યું હતું કે બહુ જલ્દી એન્ટીબોડી ખતમ થઇ જાય છે. જ્યારે નવી શોધનું તારણ છે કે, એન્ટીબોજી 11 મહીના સુધી રહે છે.&nbsp;</p> <p><br /><strong>શરીરમાં અહીં રહે છે એન્ટીબોડી</strong><br />રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના ઇન્ફકશન બાદ મોટાભાગે એન્ટીબોડી ઈમ્યૂન સેલ્સ શરીરમાં મરી જાય છે. જેમાં બ્લડ લેવલમાં ઘણો ઘટાડો થાય છે. જો કે તેમ છતાં પણ ઓન્ટીબોડી પ્રોડ્યૂસ કરનાર ઇમ્યૂન સેલ્સ હંમેશા શરીરમાં રહે છે. જેને લોન્ગ લાઇવ પ્લાજ્મા સેલ્સ માઇગ્રેટ કહે છે. આ સેલ્સ આપણા બોનમેરોમાં રહે છે અને સંક્રમણથી અમને બચાવે છે.&nbsp;</p> <p>આ અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એકવાર ચેપ લાગ્યો હોય અને કોરોનાને ફરીથી ચેપ લાગશે નહીં તે જરૂરી નથી. કારણ કે આ વાયરસ નવો છે અને સમય સમય પર બદલાતો રહે છે, આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવું જોઈએ. કારણ કે છેલ્લા 1 વર્ષમાં, ઘણા નવા પ્રકારો બહાર આવ્યા છે. તેથી, બેદરકાર ન બનો અને કોવિડના નિયમોનું યોગ્ય રીતે પાલન કરો</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3vx0NMD

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...