મુખ્ય સામગ્રી પર જાઓ

Cyclone Yaas: બંગાળ-ઓડિશામાં યાસનુ તાંડવ, હવામાન બગડતા 5 એરપોર્ટ પર ફ્લાઇટ્સ સ્થગિત કરાઇ, ટ્રેનો પણ કરવી પડી રદ્દ

<p><strong>Cyclone Yaas:</strong> ચક્રવાત 'યાસ' ઝડપથી ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે, ઓડિશા અને બંગાળના કાંઠા વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે, અહીં ભારે પવન ફૂંકાવવાની સાથે સાથે ભારે વરસાદ પડવાનો શરૂ થઇ ગયો છે. ઓડિશાના ભદ્રક અને બાલાસોરમાં સૌથી વધુ તબાહીની આશંકા છે. હવામાન ખરાબ થવાના કારણે પૂર્વી રાજ્યના પાંચ એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સને સ્થગિત કરી દેવામાં આવી છે. વળી, રેલવેએ ઓડિશા-બંગાળની તમામ ટ્રેનોને કેન્સલ કરી દીધી છે. આ ઉપરાંત બિહાર અને ઝારખંડની પણ કેટલીય ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે.&nbsp;</p> <p><strong>કયા-કયા એરપોર્ટ પર બંધ કરવામાં આવી.....</strong><br />ભુવનેશ્વરના બીઝૂ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઝારસુગુડા એરપોર્ટ પર મંગળવારે રાત્રે 11 વાગે બંધ કરી દીધુ છે, અને ગુરુવારે સવારે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે. વાવાઝોડાના કારણે આજે દુર્ગાપુર અને રાઉરકેલા એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ સ્થગિત રહેશે. વળી, કોલકત્તાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સવારે 8:30 વાગ્યાથી સાંજે 7:45 સુધી ઉડાનોનુ સંચાલન નિરસ્ત રહેશે.&nbsp;</p> <p><strong>ખતરાને જોતા સુરક્ષાનો તમામ ઇન્તજામ......</strong><br />યાસ વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખતા પૂર્વીય તટથી બંગાળની ખાડીમાં જેટલા પણ ઓઇલ-રિગ છે તેમને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જે 70 મર્ચેન્ટ શિપ દરિયામાં હતા, તેમને પણ સુરક્ષિત સ્થાનો પર પહોંચાડી દેવામા આવ્યા છે. કૉસ્ટગાર્ડના ડેપ્યૂટી ડીજીએ એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યુ કે કોઇપણ પડકારને પહોંચી વળવા માટે કૉસ્ટગાર્ડના કુલ 20 જહાજો અને 3 એરક્રાફ્ટ આ સમયે બંગાળની ખાડીમાં તૈનાત છે.&nbsp;</p> <p>કૉસ્ટગાર્ડના ઓપરેશન્સ હેડના અનુસાર, 'યાસ' વાવાઝોડાનુ એલર્ટ મળતા જ 19 મેથી જ તમામ જહાજો, એરક્રાફ્ટ અને હેલિકૉપ્ટર્સને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા, જોકે 24 મેથી જ 'યાસ' વાવાઝોડાની શક્લ લીધી, અને તેનાથી પહેલા જ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને અંડમાન નિકોબાર રાજ્યોમાં તમામ સુરક્ષા ઇન્તજામ કરી કરી દીધા હતા. આ ઉપરાંત એનડીઆરએફ, નૌસેના અને વાયુસેના પણ વાવાઝોડા માટે તૈયારીથી તૈનાત છે.&nbsp;</p>

from india https://ift.tt/3uoyLRX

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...