મુખ્ય સામગ્રી પર જાઓ

Dwarka : સગીરાને લગ્નની લાલચ આપીને યુવક ભગાડી ગયો, પરાણે માણ્યું શરીરસુખ ને પછી.....

<p><strong>દ્વારકાઃ</strong> ખંભાળિયા પંથકની 13.5 વર્ષની સગીરાને લગ્નની લાાલચ આપીને કુવાડિયાનો યુવક ભગાડી ગયો હતો અને સગીરા પર બે બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે સગીરાની માતાએ ખંભાળીયા પોલીસમાં નોંધાવતા આરોપી યુવકને જેલ હવાલે કરી દીધો છે.&nbsp;</p> <p>આ અંગે મળતી વિગતો પ્રમાણે, ખંભાળિયા પંથકની યુવતીને કુવાડીયાનો યુવક લગ્નની લાલચ આપીને ભગાડીને લઈ ગયો હતો. તેમજ આ પછી સગીરાને મારી નાંખવાની ધમકી આપી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગીરા પર બે બે વાર બળાત્કાર ગુજાર્યો હતો.&nbsp;</p> <p>આ સમગ્ર મામલે સગીરાની માતાની ફરિયાદ પરથી પોલીસે આરોપી રવિ વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. કોવિડ પરીક્ષણ પછી ધરપકડ કરી લેવામાં આવી છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.<br /><br />Dahod : 20 વર્ષની યુવતીને 11 વર્ષ મોટા યુવક સાથે બંધાયા સંબંધ, 4 વર્ષ સુધી રંગરેલિયાં મનાવ્યા પછી પ્રેમીએ અચાનક...</p> <p><strong>દાહોદઃ</strong>&nbsp;બે દિવસ પહેલા શહેરના ગોદીરોડ વિસ્તારમાં 24 વર્ષીય યુવતીએ પોતાના રૂમમાં પંખે દુપટ્ટો બાંધી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આપઘાત કરનાર યુવતીને શહેરના જ એક યુવક સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમસંબંધ હતા. જોકે, પ્રેમીએ તેને વારંવાર ભોગવ્યા પછી લગ્ન માટે ઇનકાર કરી દેતા આપઘાત કરી લીધો હતો. યુવતીએ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.</p> <p>&nbsp;</p> <p>આ અંગે મળતી વિગતો પ્રમાણે, 24 વર્ષીય યુવતીને તેના જ શહેરના 35 વર્ષીય યુવક સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમસંબંધ હતા. યુવતી છેલ્લા ઘણા સમયથી યુવકને લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી. પરંતુ યુવક તેને વાયદા કરીને ફક્ત તેની સાથે મજા કરી રહ્યો હતો અને લગ્નની વાત ટાળી દેતો હતો. યુવક પોતે પરણિત છે અને એક બાળકનો પિતા પણ હોવાનું જાણવા મળ્યું છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>બે દિવસ પહેલા વહેલી સવારે યુવતી પ્રેમીને મળવા ગઈ હતી અને ફરી એકવાર લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, યુવકે લગ્ન માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમજ કહ્યું હતું કે, તારે બીજે લગ્ન કરવા હોય તો કરી લે, નહીં તો મરી જા, હું તારી સાથે લગ્ન કરવાનો નથી. આ વાતથી યુવતીને ખૂબ જ લાગી આવ્યું હતું અને ઘરે આવી ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો.&nbsp;</p> <p>&nbsp;</p> <p>ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને મૃતકની લાશને પંખા પરથી નીચે ઉતારી પીએમ અર્થે નજીકના દવાખાને મોકલી આપી હતી. મૃતક યુવતીના ઘર પર પરિવારજનો સહિત સમાજના ટોળે ટોળે ઉમટી પડ્યાં હતાં. આ અંગે &nbsp;યુવતીના પિતાએ દાહોદ શહેર પોલીસ મથકે યુવક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p> <p>&nbsp;</p> <p>બીજી તરફ યુવકે પ્રેમિકા કોઈ આડું પગલું ભરે તો પોતે ફસાઇ નહીં તે માટે અગાઉથી જ કાયદાકીય નોટિસ આપી હોવાનું જાણવા મળી છે. જેમાં યુવતી કોઈ ખોટું પગલું ભરે અને મોત થાય તો તેના મોત માટે પોતે નહીં, પરંતુ યુવતી જ જવાબદાર હોવાનું જણાવ્યું છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3ujUXg4

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...