મુખ્ય સામગ્રી પર જાઓ

India Corona Cases Today: દેશમાં 44 દિવસ બાદ સૌથી ઓછા કેસ આવ્યા, 24 કલાકમાં 1.86 લાખ લોકો સંક્રમિત થયા

<p><strong>નવી દિલ્હીઃ&nbsp;</strong> દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ બે લાખથી ઓછા આવ્યા છે. જ્યારે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.</p> <p>27 મે સુધીમાં દેશભરમાં 20 કરોડ 57 લાખ 20 હજાર 660 કોરોન રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 29 લાખ 19 હજાર 699 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં 33 કરોડ 90 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 20.70 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીરીટ રેટ 8 ટકાથી વધારે છે.</p> <p>કેન્દ્ર સરકારે કહ્યં કે, કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે અને સાથે જ આશા વ્યક્ત કરી છે કે આગામી દિવોસમાં પ્રતિબંધોમાં વધારે છૂટછાટ આપવા છતાં કેસ ઓછા આવતા રહેશે. પરંતુ સાથે જ કહ્યું છે કે, હજુ પણ એક્ટિવ કેસની સંખ્યા ઘણી વધારે છે.</p> <p>દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.15 ટકા છે જ્યારે રિકવરી રેટ 90 ટકા આસપાસ છે. એક્ટિવ કેસ ઘટીને 9 ટકાથી ઓછા થઈ ગઆ છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાન પર છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.</p>

from india https://ift.tt/2QZxX8x

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...