મુખ્ય સામગ્રી પર જાઓ

JAMNAGAR: માલિકના પુત્રે છોકરી સાથે કારખાનામાં જ માણ્યું શરીર સુખ, બીજા કર્મચારીએ પણ બાંધ્યા શરીર સંબંધ ને......

<p><strong>જામનગરઃ</strong> જામનગરમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં બ્રાસ પાર્ટના કારખાનેદારના માલિકના પુત્રે કારખાનામાં કામ કરતી સગીર છોકરી સાથે કારખાનામાં જ શરીર સુખ માણ્યું હતું. માલિકના પુત્ર સાથે કારખાનામાં કામ કરતા એક અન્ય શખ્શે પણ&nbsp; કારખાનામાં કામે આવતી આ સગીરાને હવસનો શિકાર બનાવીને શરીર સંબંધ બાંધ્યા હતા. આ બંને હવસખોરે છોકરી સાથે વારંવાર પરાણે શરીર સુખ માણીને બળાત્કાર ગુજરાતીને&nbsp; છોકરીને ગર્ભવતી બનાવી દીધી હતી. છોકરીની માતાએ છોકરીના શરીરમાં થઈ રહેલા ફેરફારોને કારણ પૂછતાં તેણે પોતાની આપવિતી જણાવતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.</p> <p>જામનગર સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શહેરના ગરીબ પરિવારની સગીર વયની પુત્રી પણ મજૂરી કામે જઇ પરિવારની મદદ કરી રહી છે. આ છોકરી શહેરના હિંગળાજ ચોક ખાતે આવેલા રમેશભાઇના કારખાને મજૂરી કામ કરવા જતી હતી. છેલ્લા એકાદ વર્ષથી અહીં મજૂરી કામ કરતી આ છોકરી સાથે કારખાનેદારના પુત્ર પિયુષ રમેશભાઇ ડાંગરે કારખાનામાં જ પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા. એ પછી કારખાનામાં કામ કરતા અને ગોકુલનગર વિસ્તારમાં રહેતા દિપક સિદુભાઇ કોળીએ પણ છોકરી સાથે શરીર સુખ માણ્યું હતું.</p> <p>આ બંને હવસખોરે વાસના સંતોષવા માટે સગીરાને ધાક-ધમકી આપી હતી અને કારખાનામાં જ તેની પર અવાર-નવાર બળાત્કાર ગુર્જાર્યો હતો. આ વાતની કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની પણ બંનેએ ધમકી આપી હતી. વારંવાર બળાત્કારના કારણે છોકરી&nbsp; ગર્ભવતી બની ગઈ હતી.</p> <p>પુત્રીના શરીરમાં આવેલા ફેરફારોને કારણે તેની માતાએ તેને પૂછતાં તેણે તેના પર બળાત્કાર ગુજારાયો હોવાનું&nbsp;&nbsp; કહ્યું હતું.&nbsp;&nbsp; તેના પરિવારે મેડીકલ પરિક્ષણ કરાવતા તેને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પુત્રીને સાથે રાખી આ બંને હવસખોર સામે તેની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.&nbsp; પોલીસે પીડિતાનો કબ્જો લઈને મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું. પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા પણ તપાસ હાથ ધરી છે.</p>

from gujarat https://ift.tt/3iaPKF3

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...