મુખ્ય સામગ્રી પર જાઓ

Pfizer અને મોડર્નાએ આ રાજ્યની સરકારને સીધી રસી આપવની ના પાડી દીધી, જાણો શું છે કારણ

<p>કોરોના રસી માટે રસી બનાવતી કંપનીઓ રાજ્યો અને ખાનગી સંસ્થાઓ સાથે સીધી રીતે જોડાવવાને બદલે કેન્દ્ર સરકાર સાથે સીધી ડીલ કરવાનું પસંદ કરી રહી છે. હાલમાં વિશ્વભરમાં લોકોની આશા રસી પર ટકેલી છે. ભારતમાં પણ રસીની અછત છે. કોરોનાનો સામો કરવા માટે એક મેસેન્જર આરએનએ રસી વિકસિત કરનાર બાયોટેક્નોલોજી કંપની મોડર્નાએ પંજાબ સરકારના રાજ્યને સીધી રસી આપવાની ના પાડી દીધી છે. કંપનીએ કહ્યું કે, તેની નીતિ અનુસાર, તે માત્ર કેન્દ્ર સરાકર સાથે જ કામ કરે છે. કંપનીએ કહ્યું કે, અમારી ડીલ કેન્દ્ર સરકાર સાથે થશે માટે અમ તમને રસી નહીં આપી શકીએ.</p> <p>પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા દરેક રસી બનાવતી કંપનીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર મોડર્ના દ્વારા જ જવાબ આપવામાં આવ્યો હતો અને જાણ કરવામાં આવી હતી કે રાજ્યોને આ કંપની સીધી રસી નહીં આપે.</p> <p>પંજાબમાં રસીની અછતને કારણે રસીકરણ અભિયાનને અટકાવવું પડયું હતું. જેને પગલે પંજાબ સરકારે રસી બનાવતી કંપનીઓનો સંપર્ક કર્યો હતો.&nbsp; પંજાબ સરકારે કહ્યું છે કે હાલમાં રાજ્યમાં રસીની અછત છે અને આ અછતને દુર કરવા માટે બનતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.</p> <p>પંજાબમાં નવા પાંચ હજારથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. એવામાં રસીની અછતને કારણે કોરોના મહામારી સામેના અભિયાનને પણ અસર પહોંચી છે. હાલ વિદેશમાં બનેલી રસીને પણ ભારતમાં મંજૂરી મળવા લાગી છે. એવામાં મોડર્ના રસીનો તેમાં સમાવેશ થાય તેવી શક્યતાઓ છે.</p> <p>આ કંપનીઓન સંપર્ક સાધવામાં આવ્યો</p> <p>પંજાબના નોડલ અધિકારી વિકાસ ગર્ગે કહ્યં કે, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના નિર્દેશ અનુસાર તમામ રસી નિર્માતાઓ પાસેથી સીધી જ રસી ખરીદવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ કંપનીઓમાં સ્પૂતનિક-વી, ફાઈઝર, મોડર્ના અને જોનસન એન્ડ જોનસન સામેલ છે. જ્યારે પંજાબ સરકારે નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, &ldquo;ડર્નાની નીતિ અનુસાર તે ભારત સરકારની સાથે વ્યવહાર રાખે છે ન કે રાજ્ય સરાકર સાથે. જમાવીએ કે, રસીની અછતને કારણે પંજાબમાં હાલમાં રસીકરણ અભિયાન અધવચ્ચે જ રોકવું પડ્યું છે.</p>

from india https://ift.tt/34axoM3

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...