મુખ્ય સામગ્રી પર જાઓ

પુણેના એન્જિનિયરના વિદ્યાર્થીએ બનાવી ‘કૂલ’ PPE કિટ, કોરોના વોરિયર્સને મળશે ફાયદો

<p>પુણેમાં રહેતા એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી નિહાલ સિંહ આદ્રશે એવું ડિવાઈસ બનાવ્યું છે જે PPE કિટ પહેરનાર વ્યક્તિને ઠંડક આપે છે. આ ડિવાઈસ બનાવવા માટે મે 2020માં મુંબઈમાં કેજે સોમૈયા એન્જિનિયરિંગ કોલેજે એક પ્રોજેક્ટ શરૂ કર્યું હતું. આ ડિવાઈસ બનાવવામાં તેના ટીચર્સે તેની મદદ કરી.</p> <p>નિહાલે જાણકારી આપતા કહ્યું, &ldquo;હું કંઈક નવું કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મેં જોયું કે કોરોના દર્દીની સારવાર કરનારા ડોક્ટર્સને પીપીઈ કિટમાં ઘણી મુશ્કેલી થઈ રહી હતી. એવામાં મેં આ ડિવાઈસને વિકસિત કરવા વિશે વિચાર્યું.&rdquo; તેણે આગળ કહ્યું, &ldquo;મારા વિચારને કોલોજે સિલેક્ટ કર્યો અને મંજૂરી આપી કે હું પુણેથી મુંબઈ કોલેજમાં લોકડાઉન દરમિયાન આ પ્રોજેક્ટ પર કામ કરી શકું.&rdquo;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Maharashtra | Nihaal Singh Adarsh, an engineering student from Pune, has developed 'Cov-Tech', a compact ventilation system for PPE kits<br /><br />"It is hot &amp; humid within PPE suit, this system creates a steady airflow. Takes surrounding air, filters &amp; pushes it inside," he said (24.05) <a href="https://t.co/ARveNj59Jv">pic.twitter.com/ARveNj59Jv</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1396964881635504129?ref_src=twsrc%5Etfw">May 24, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>4500 રૂપિયા છે આ ડિવાઈસની કિંમત</strong></p> <p>નિહાલે કહ્યું કે, કેવી રીતે પીપીઈ કિટ એક વખત ઉપયોગમાં લીધા બાદ ફેંકી દેવામાં આવે છે જ્યારે આ ડિવાઇસનો ઉપયોગ જેટલી વખત પીપીઈ કિટ બદલવામાં આવે તેટલી વાર કરી શકાય છે. આ ડિવાઈસની કિંમત લગભગ 4500 રૂપિયા છે અને તેને ખૂબ જ સરળતાથી પીપીઈ કિટમાં ફિટ કરી શકાય છે. તેણે કહ્યં કે, આ ડિવાઈસ માત્ર 100 સેકન્ડની અંદર ઉપયોગકર્તાને ફ્રેશ એર આપે છે. કૂલિંગ પીપીઈ કિટ તૈયાર કરવા વિશે નિહાલે કહ્યું કે, તેણે તેને માત્ર પોતાની માતા ડો. પૂનમ અને આદર્શનેને રાહત આપવા માટે બનાવી હતી, જે ડોક્ટર છે અને આદર્શ ક્લિનિક, પુણેમાં કોરોના દર્દીની સારવાર કરી રહ્યા છે. આ ક્લિનિક તેઓ ખુદ ચલાવે છે.</p> <p>પારંપરિક પીપીઈ સૂટ પર કમર પર સાદા પટ્ટા પ્રમાણે જ કોવ- ટેક વેન્ટિલેશન સિસ્ટમ ઘટ્ટ બાંધી શકાય અને કોવિડગ્રસ્ત દર્દીઓ પર ઉપચાર કરવા માટે હોસ્પિટલમાં કાર્યરત જોક્ટર અને તબીબી ચિકિત્સકોને તેને લીધે આરામ મળી શકશે. આ વેન્ટિલેશન પ્રણાલીની રચના પીપીઈ કિટમાંથી સંપૂર્ણ હવાબંધ રહે તેની ખાતરી રાખે છે. આ ફક્ત 100 સેકંડના અંતરે વપરાશકર્તાને તાજી હવા આપે છે.</p>

from india https://ift.tt/34fViWA

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...