મુખ્ય સામગ્રી પર જાઓ

જૂનથી આ હોસ્પિટલમાં દરેક લોકોને મળશે કોરોનાની રસી, વેક્સિન સ્પૂતનિક-v સંપૂર્ણ વિગત જાણો

<p>corona vaccination:ભારતમાં કોરોનાની ત્રીજી વેક્સિન સ્પૂતનિકનું વેક્સિનનેશન પણ વેગ પકડશે. અપોલો સમૂહે ઘોષણા કરી છે કે, તે જૂનના બીજી સપ્તાહમાં 10 લાખ વેક્સિન સામાન્ય લોકોને દરેક સપ્તાહ આપશે. ભારતમાં 60મો દેશ છે જ્યાં એ વેક્સિન લગાવાવમાં આવશે.</p> <p><br />દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. બીજી લહેર બાદ ત્રીજી લહેરની શક્યતા પણ એક્સ્પર્ટ દર્શાવી રહ્યાં છે. આ સ્થિતિમાં સંક્રમણથી બચવા માટે વેક્સિન જ એક રક્ષાક્વચ છે. આ પરિસ્થિતિમાં સ્પુતનિકને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે. અપોલો હોસ્પિટલમાં સ્પુતનિક વેક્સનનું વેક્સિનેશન શરૂ થશે.&nbsp;</p> <p><br />કપંનની એક્ઝયુક્ટિવ વાયસ ચેરપર્સન શોભના કમિનેનીએ કહ્યું કે, અમારી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં વેક્સિનની 10 લાખથી વધુ ડોઝ લગાવવામાં આવી છે. તેમાં ફ્રન્ટવર્કસ, હાઇરિસ્ક ગ્રૂપ અને કોરપોરેટ કર્મચારીની પ્રાથમિકતા આપવામાં આવી છે. હવે અમે બધાને વેક્સિન લગાવશે.</p> <p>2 કરોડ વેક્સિન લગાવવાની યોજના<br />રશિયા વેક્સિન સ્પૂતનિક જૂન મહિના બીજી સપ્તાહથી દેશભરની અપોલો હોસ્પિટલમાં મળશે. અપોલોને દસ લાખ વેક્સિનના ડોઝ દરેક સપ્તાહ મળશે. આ &nbsp;વર્ષે સ્પ્ટેમ્બર સુધી &nbsp;2 કરોડ લોકોને વેક્સિનેટ કરવાનું લક્ષ્ય છે.&nbsp;</p> <p><br />ભારતમાં પણ થશે સ્પુતનિકનું ઉત્પાદન<br />પ્રાઇવેટ સેક્ટરના સૌથી મોટા વેક્સિનેટર અપોલો ગ્રૂપનું કહેવું છે કે, વેક્સિનેશનનનો કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો સહયોગ રહેશે,શોભના કામિનેનીએ કેન્દ્ર અને રાજ્. સરકાર સિવાય કોવેક્સિન અને કોવિશીલ્ડના ઉત્પાદનના સહયોગ માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો. ભારતમાં સ્પુતનિક વેક્સિનનું ટ્રાયલ ફાર્મા કંપની ડો. રેડ્ડીએ કર્યું છે. 1 મહિનાથી આ વેક્સિનને વેક્સિનેશન કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્પુતનિક વેક્સિનનું ભારતમાં મોટા પાયે ઉત્પાદન થનાર છે.&nbsp;</p> <p><br />પૈનેસિયા બાયોટેકે પણ શરૂ કર્યો ઉત્પાદન&nbsp;<br />24 મેએ આવેલ સંયુક્ત નિવેદનમાં રશિયન ડાયેરેક્ટકર ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને ભારતીય દવા ઉત્પાદક કંપની પૈનેસિયા બાયોટેકે તેની જાણકારી આપી છે કે પૈનેસિયા બાયોટેક કંપની તેનું ઉત્પાદન કરશે. કંપનીના નિવેદનમાં કહ્યું કે, ગરમીની સિઝનમાં જ વેક્સિનનું ફુલ સ્કેલ પ્રોડકશન શરૂ થઇ જશે. પૈનસિયા બાયોટેકની &nbsp;કંપની &nbsp;ઉત્પાદન જીએમપી માપદંડનું પાલન કરે છે. &nbsp;જેને ડબ્લ્યુએચઓની પૂર્વ મંજૂરી પ્રાપ્ત કરે છે.&nbsp;</p>

from india https://ift.tt/2TfJGAq

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...