મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતમાં આવ્યુ ખતરનાક YASS વાવાઝોડુ, શું છે 'યાસ'નો અર્થ, ને કઇ રીતે પડે છે દરેક વાવાઝોડાના નામો, જાણો......

<p><strong>નવી દિલ્હીઃ</strong> તાઉતે બાદ હવે દેશમાં 'યાસ' વાવાઝોડાએ એન્ટ્રી કરી દીધી છે. હવામાન વિભાગ 'યાસ' વાવાઝોડાની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગ 'યાસ'ને એકદમ ખતરનાક વાવાઝોડુ માની રહ્યું છે. આ વાવાઝોડાની અસર અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર થશે. આ વાવાઝોડાને દેશમાં 2019માં આવેલા વાવાઝોડા એમ્ફાનની જેમ બતાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આવો જાણીએ છેવટે 'યાસ' નામનો અર્થ શું છે, અને વાવાઝોડાનુ નામ કેવી રીતે પડે છે........</p> <p><strong>યાસનો અર્થ થાય છે 'નિરાશા'&nbsp;</strong><br />દુનિયામાં શરૂઆતથી જ વાવાઝોડાના નામકરણનુ ચલણ ચાલી રહ્યું છે. 'યાસ' એક અરેબિયન શબ્દ છે જેનો અર્થ છે 'નિરાશા'. ઓમાન દેશે આ વાવાઝોડાનુ નામ આપ્યુ છે. ખરેખરમાં, આ વાવાઝોડુ ઓમાન બાજુથી આવ્યુ છે. આનાથી બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદની આશંકા છે.&nbsp;</p> <p><strong>કઇ રીતે થાય છે વાવાઝોડાનુ નામકરણ....</strong><br />વાવાઝોડાઓના નામ નામકરણની શરૂઆત એટલાન્ટિક વિસ્તારમાં 1953માં થયેલી એક સંધી કરવામાં આવી હતી, જ્યારે હિન્દ મહાસાગર વિસ્તારમાં આ વ્યવસ્થા વર્ષ 2004થી શરૂ થઇ. કોઇપણ સાયક્લૉનના નામકરણ માટે સભ્ય દેશ પોતાના તરફથી નામોની યાદી આપે છે. આ પછી તેનુ અલ્ફાબેટિકલ લિસ્ટિંગ કરવામાં આવે છે. તે ક્રમમાં સૂચવેલા નામ પર વાવાઝોડાઓના નામકરણ કરવામાં આવે છે. દરેક વખતે અલગ અલગ દેશોના ક્રમથી નંબર આવે છે, અને આ ક્રમમાં જે દેશે જે નામ આપ્યુ છે, વાવાઝોડાનુ નામ તે દેશ દ્વારા આપવામાં આવેલા નામ પર પાડવામાં આવે છે.&nbsp;</p> <p>WMO/સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક આયોગ એશિયા અને પ્રશાંત (WMO/ESCAP) પેનલ ઓન ટ્રૉપિકલ સાયક્લૉન (PTC)માં 13 દેશોના સભ્ય છે. હિન્દ મહાસાગર વિસ્તારમાં ભારતની પહેલ પર 8 દેશોના વાવાઝોડાનુ નામકરણ શરૂ કર્યુ. આ 8 દેશોમાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંનમાર, ઓમાન અને થાઇલેન્ડ સામેલ હતુ. પછીના વર્ષ 2018માં આમાં યુએઇ, ઇરાન, કતર અને યમન વગેરે દેશો પણ જોડાઇ ગયા.</p>

from india https://ift.tt/3ww4MZK

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...