મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના કારણે 10 દિવસમાં કેટલા દર્દીઓનાં મોત થયાં એ જાણીને લાગી જશે આઘાત

<p><strong>મ્યુકરમાઇકોસિસ:</strong> કોરોનાના કેસ ઘટ્યાં પરંતુ મ્યુકરમાઇકોસિસનો કેર યથાવત છે. મ્યુકરમાઇકોસિસના કારણે મોતની સંખ્યા 500ને પાર પહોંચી છે. નવા કેસ ઘટયાં પરંતુ 120 દર્દીઓએ દમ તોડ્યો.</p> <p>બીજી લહેરમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. તેના પરથી કહી શકાય કે સેકેન્ડ વેવ અંતના આરે છે પરંતુ કોવિડથી સાજા થયેલા દર્દીમાં મ્યુકોરમાઇકોસિસની સમસ્યાએ ચિંતા વધારી છે. તેનાથી થયેલા મોતની સંખ્યા પણ નાની નથી. માત્ર ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં મ્યુકોરમાઇસિસના 35 દિવસમાં 506 કેસ નોંધાયા છે. ભારત સરકારના ડેશબોર્ડ પર આરોગ્ય વિભાગે અપલોડ કરેલી માહિતી મુજબ છેલ્લા 10 દિવસમાં રાજયમાં બ્લેક ફંગસના કેસમાં ઘટાડો થયો છે પરંતુ આ સમયગાળામાં 120 લોકોએ બ્લેક ફંગસના કારણે જીવ ગુમાવ્યો છે.</p> <p>ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં બ્લેક ફંગસના કારણે 120 લોકોના મૃત્યુ થયા છે. ઉલ્લેખનિય છે કે 22 એપ્રિલે સરકારે બ્લેક ફંગસને રોગચાળો જાહેર કર્યો છે. ઉલ્લેખનિય છે કે 18 જૂન સુધીમાં&nbsp; રાજ્યમાં 6,009 કેસ નોંધાયા છે. 18 જૂન બાદ દસ દિવસમાં 336 નવા કેસ નોંધાયા છે. આ રીતે બ્લેકફંગસના દર્દીઓની સંખ્યા 6,345 થઇ ગઇ છે.</p> <p><strong>ક્યાં રાજ્યોમાં બ્લેકફંગસના વધુ કેસ નોંધાયા</strong></p> <p>કોવિડથી સાજા થયેલા દર્દીમાં બ્લેકફંગસની બીમારી મોટા પ્રમાણમાં જોવા મળી. સેકેન્ડ વેવમાં મોતના તાંડવ બાદ બ્લેક ફંગસે પણ ચિંતા વધારી છે. દેશના પાંચ રાજ્યોમાં બ્લેક ફંગસના સૌથી વધુ કેસ જોવા મળ્યાં હતા. જમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુમાં વધુ જોવા મળ્યાં હતા. મહારાષ્ટ્રમાં હાલ 4 હજારથી વધુ એક્ટિવ કેસ છે તો ગુજરાતમાં હાલ 3,943 બ્લેક ફંગસના દર્દીઓ સારવાર હેઠળ છે. તો કર્ણાટક સારવાર હેઠળ 2,427 દર્દીઓ છે. તમિલનાડુમાં બ્લેક ફંગસથી અત્યાર સુધીમાં 240 લોકોના મોત થયા છે તો હજું અહીં 2,650 એક્ટિવ કેસ છે. ગુજરાતમાં બ્લેક ફંગસથી અત્યાર સુધીમાં 506 લોકોના મોત થયા છે. ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલગાણા, દિલ્લી, 2 હજારથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે. મઘ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં એક હજારથી વધુ લોકો સારવાર હેઠળ છે.</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3y9Cx45

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...