મુખ્ય સામગ્રી પર જાઓ

મુંબઈમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદને કારણે ઈમારત ધરાશાયી થતાં 11 લોકોના મોત

<p>મુંબઈના મલાડમાં વરસાદના કારણે મોટી દુર્ઘટના બની છે. જ્યા ચાર માળની ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થતા 11નાં મોત થયા અને 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન કરી મહિલાઓ અને બાળકો સહિત 15 જેટલા લોકોને બચાવી લીધા છે. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા 8 લોકોને સારવાર માટે ખસેડાયા છે. બીએમસીનો દાવો છે કે ઈમારત ખુબ જર્જરિત હતી. ભારે વરસાદના કારણે આ દુર્ઘટના બની છે. હાલમાં પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.</p> <p>નોંધનીય છે કે, હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં બુધવારે મોનસૂનની એન્ટ્રીની જાહેરાત કરી હતી. જેના કારણે મુંબઈ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે પાણી ભરાવાની અને લોકલ ટ્રેન સેવા અટકી ગઈ હતી.</p> <p>મુંબઈમાં ઘણા વર્ષો બાદ ચોમાસાએ એક દિવસ વહેલું ગાજવીજ સાથે ધમાકેદાર આગમન થયું છે. મંગળવારના મોડી રાતથી શરૂ થયેલા વરસાદની તીવ્રતા ખૂબ જ વધી ગઈ છે. જેથી વરસી રહેલા મૂશળધાર વરસાદના પગલે સમગ્ર મુંબઈ પહેલા વરસાદમાં જળબંબાકાર બનતાં જનજીવન અસ્તવસ્ત થયું છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/UPDATE?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#UPDATE</a> | 15 people including women &amp; children have been rescued &amp; are shifted to the hospital. There is a possibility of more people stuck under the debris. Teams are present here to rescue people," says Vishal Thakur, DCP Zone 11, Mumbai <a href="https://t.co/MKGPdp3kcA">pic.twitter.com/MKGPdp3kcA</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1402747650756124675?ref_src=twsrc%5Etfw">June 9, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>શહેરમાં ચોવીસ કલાક દરમિયાન લગભગ અગિયાર&nbsp; ઇંચ વરસાદ વરસ્યો. ચાર દિવસ મુંબઈ સહિત કોંકણ પર ઓરેંજ અને રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તેમ જ રસ્તા, હાઇવે અને પાટામાં પાણી ભરાતાં લોકલ સેવા ઠપ થઈ તેમ જ વાહનવ્યવહાર પર અસર પડી છે. મધ્ય રેલવેના પાટામાં પાણીમાં ડૂબી ગયા છે. કુર્લા સાયન વચ્ચે પાણી પાટામાં ભરાતાં મધ્ય રેલવેની તથા ચુનાભઠ્ઠી ખાતે પાટામાં પાણી ભરાતા હાર્બરની રેલવે સેવા બંધ રહી છે. જેના લીધે અતિ આવશ્યક સેવા આપનારા કર્મચારીઓ કામ પર જવા રખડી પડયા છે.</p> <p>મંગળવાર રાતે ૮થી બુધવાર રાતે ૮ વાગ્યા સુધી વીતેલા ૨૪ કલાક દરમિયાન સાંતાક્રુઝમાં સાડાદસ ઇંચ,અને કોલાબામાં પોણાચાર ઇંચ વરસાદ વરસ્યો, દાદર, કુર્લા, સાયન, માટુંગા, હિંદમાતા, અંધેરી, ઘાટકોપર, ગોરેગામ, મલાડ, જોગેશ્વરી, કાંદિવલી, બોરીવલી, ભિવંડી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારમાં પાણી કેડસમા ભરાયા છે.</p>

from india https://ift.tt/3wcVYYZ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...