મુખ્ય સામગ્રી પર જાઓ

ઇઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટ કોણ છે ? 12 વર્ષ પહેલા નેતન્યાહૂની આંગળી પકડીને આવ્યા હતા રાજકારણમાં

<p><strong>અલ તવીવઃ</strong> ઈઝરાયલની યામિના પાર્ટીના 49 વર્ષીય નેતા નફ્તાલી બેનેટને (Naftali Bennett) પ્રધાનમંત્રી પદના શપથ લેવાની સાથે જ દેશમાં નેતન્યાહૂ (Benjamin Netanyahu) યુગનો અંત થયો છે. પીએમ નફ્તાલીએ શપથ ગ્રહણ બાદ જાહેરાત કરી કે દેશમાં અલગ અલગ વિચારધારાવાળા લોકો સાથે મળીને કામ કરશે. નવી સરકારમાં 27 મંત્રી છે. જેમાંથી નવ મહિલાઓ છે. નવી સરકારે અલગ અલગ વિચારધારાના પક્ષો સાથે ગઠબંધન કર્યુ છે. યેશ અતિદ પાર્ટીની મિકી લેવીને સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.</p> <p><strong>કોણ છે નફ્તાલી બેનેટ ?</strong></p> <p>રાજકારણમાં આવતાં પહેલા તેઓ ટેક એન્ટરપ્રેન્યોર રહી ચુક્યા છે. પૂર્વ સ્પેશિયલ ફોર્સ કમાંડો રહેલા નફતાલી બેનેટ અમેરિકામાં જન્મેલા માતા-પિતાના પુત્ર છે. તેઓ પત્ની અને ચાર બાળકો સાથે ઇઝરાયલના રાનાનામાં રહે છે.&nbsp;</p> <p><strong>નેતન્યાહૂના નેતૃત્વમાં રાજકારણમાં કર્યો પ્રવેશ</strong></p> <p>ઈઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટ ડિફેંસ ફોર્સિસના એલીટ કમાંડો યૂનિટ સાયરેત મટકલ અને મગનલના કમાંડો રહી ચુક્યા છે. 2005માં ટેક સ્ટાર્ટઅપને 145 મિલિયન ડોલકમાં વેચ્યા બાદ 2006માં બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વમાં તેઓ રાજકારણમાં આવ્યા હતા. જે બાદ નેતન્યાહૂના ચીફ ઓફ સ્ટાફ બનાવાયા હતા. 2012 થી 2020 દરમિયાન તેઓ 5 વખત ઈઝરાયલના સંસદ રહી ચુક્યાછે.&nbsp; તેઓ દેશના રક્ષા મંત્રી પણ રહ્યા છે.</p> <p><br /><img src="https://ift.tt/3wrGpNe" /></p> <p><strong>અનેક વિવાદિત નિવેદન આપી ચુક્યા છે</strong></p> <p>બેનેટ અનેક વખત વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. 2013માં તેમણે કહ્યું હતું કે ફિલીસ્તાની આતંકવાદીઓને મારી નાંખવા જોઈએ. તેમને મુક્ત ન કરવા જોઈએ.&nbsp;યહૂદી ધર્મ પાળતાં નફ્તાલી બેનેટે હાઇટેક સેક્ટરથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. તેઓ તેલ અવીવ નજીક રહે છે. તેમણે પૂર્વ સહયોગી બેંજામિન નેતન્યાહૂને હરાવવા મધ્યમાગ્રી અને વામપંથી સાથે ગઠબંધન કર્યુ હતું. તેમના પાર્ટી યામિના માર્ચમાં થયેલી ચૂંટણીમાં માત્ર સાત સીટ જીતી હતી. છેલ્લા બે વર્ષમાં ઇઝરાયલમાં ચોથી વખત મતદાન થયું હતું. સીત સીટ જીત્યા બાદ તેઓ કિંગમેકર બનીને ઉભર્યા હતા.</p>

from world https://ift.tt/3gzCBTi

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...