મુખ્ય સામગ્રી પર જાઓ

દિલ્લીમાં પોસ્ટ કોવિડની સમસ્યાથી પરેશાન 18 વર્ષના યુવકની થઇ આવી ગંભીર હાલત, જાણો શું થઇ શકે કોરોનાની રિકવરી બાદ

<p><strong>નવી દિલ્લી:</strong> દિલ્લીમાં કોરોનાથી સાજા થયા બાદ 18 વર્ષના એક યુવકનું હૃદય બંધ થઇ ગયું. ત્યારબાદ તેમને ઇલાજ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયો. પછી શું થયું જાણીએ. પોસ્ટ કોવિડમાં કેવા લક્ષણો દેખાય તો થઇ જવું જોઇએ સચેત જાણીએ</p> <p>દિલ્લીમાં પોસ્ટ કોવિડની સમસ્યા બાદ 18 વર્ષના યુવકનું હાર્ટ ફેઇલ થઇ ગયું. અટેક આવ્યાં બાદ પરિજનોએ દર્દીને સર ગંગારામ હોસ્પિટલમાં તેને દાખલ કર્યો. અહીં ડોક્ટરની ટીમે તેમની સફળ સર્જરી કરીને નવું જીવન આપ્યું. ડોક્ટરે જણાવ્યું કે. દર્દી માયોકોર્ડિટિસ નામની બીમારીથી પીડિત હતો.સફળ સર્જરી બાદ દર્દીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવાયો છે.&nbsp;</p> <p>ડોક્ટરે કહ્યું કે, દર્દીને થોડા દિવસ પહેલા જ થકાવટ મહેસૂસ થતી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ત્રણ દિવસની આ સમસ્યા બાદ તે અચાનક બેભાન થઇ ગયો.પરિજનોએ બેભાન અવસ્થામાં તેને હોસ્પિટલ દાખલ કરાવ્યો.&nbsp;</p> <p><strong>હાર્ટ 100% કામ ન હતું કરતું</strong><br />હોસ્પિટલમાં કાર્ડિયોલોજી વિભાગના ડોક્ટર અશ્વનિ મહેતાએ કહ્યું કે, કોરોના બાદ દર્દીને ફરી કોવિડના ટેસ્ટ કરાયો હતો. જે નેગેટિવ આવ્યો હતો. ડોક્ટરે એક અન્ય ટેસ્ટ કર્યાં તો જાણ થઇ કે દર્દીનું હાર્ટ પૂરી રીતે કામ &nbsp;ન હતું કરતું.&nbsp;</p> <p><br />તપાસ રિપોર્ટ મુજબ આ વાતની જાણ થઇ કે, ઓછા પમ્પિંગના કારણે દર્દીનું હાર્ટ ફેઇલ થઇ રહ્યું છે. આ કારણે દર્દીના ફેફસાંમાં પણ તરલ પદાર્થ જમા થઇ ગયો હતો અને તેના શ્વાસ રોકવા લાગ્યાં હતા.&nbsp;</p> <p><strong>એન્ટીબોડીની તપાસમાં ખુલાસો થયો</strong><br />ડોક્ટરે કહ્યું કે, જ્યારે દર્દીને &nbsp;કોરોના બાદ &nbsp;એન્ટીબોડીની તપાસ થઇ તો એન્ટીબોડી સારી માત્રામાં બની હતી. આ જ એન્ટીબોડી દર્દીના સ્વસ્થ થયા બાદ હાર્ટ સંબંધિત બીમારીની પુષ્ટી કરે છે.</p> <p>ડોક્ટરે કહ્યું કે, કેટલાક દર્દીમાં પોસ્ટ કોવિડના લક્ષણો જોવા મળે છે. થકાવટ., હાર્ટબીટ અસામાન્ય હોય અને ચેસ્ટ પેઇન જેવા કોઇ લક્ષણો દેખાય તો આને નજર અંદાજ ન કરવા જોઇએ અને તરત આ મુદે ડોક્ટરની સલાહ લેવી જોઇએ. ડોક્ટરે કહ્યું કે, કોવિડ બાદ થકાવટ, હાર્ટ બીટ અસામાન્ય જેવા લક્ષણો જોવા મળી શકે છે.&nbsp;</p> <p><br /><strong>માયોકાર્ડિટિસ અને હાર્ટ ફેઇલ દુર્લભ સમસ્યા</strong></p> <p>ડોક્ટરે કહ્યું કે, માયોકોર્ડિટિસ અને હાર્ટ ફેઇલ એક દુર્લભ સમસ્યા છે. આ પ્રકારની સમસ્યા જો દર્દીમાં જોવા મળે તો તેની જિંદગીને મોટું જોખમ છે. આવા દર્દીઓ પર ધ્યાન આપવાની જરૂર છે.&nbsp;ડોક્ટરે કહ્યું કે, આ બીમારીમાં હાર્ટ કામ કરવાનું ધીરે ધીરે બંધ કરે છે. જેથી દર્દીના જીવ પર જોખમ ઉભું થાય છે. આ મુદ્દે સાવધાન રહેવા માટે જો દર્દીને કોવિડ બાદ ચહેરા પર અને પગમાં સોજો દેખાય, હાર્ટ બીટ વધી જાય તો આ સ્થિતિમાં એક ક્ષણનો પણ વિલંબ કર્યાં વિના જો સમયસર સારવાર આપવામાં આવે તો દર્દીનો જીવ બચાવી શકાય છે. સર ગંગારામ હોસ્પિટ ના કાર્ડિયોલોજી વિભાગના ડોક્ટર અશ્વનિ મહેતાએ કહ્યું કે, પોસ્ટ કોવિડમાં પણ દર્દીએ કોવિડની જેમ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. કોવિડ બાદ શરીરમાં દેખાતા નાના-નાના લક્ષણોથી સભાન રહેવું જરૂરી છે. ચેસ્ટ પેઇન, થકાવટ. અસામાન્ય હાર્ટ બીટ, ચહેરા, પગમાં સોજો જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો દર્દીએ તરત જ નિષ્ણાત ડોક્ટરની સલાહ લઇને ડોક્ટરી સલાહ મુજબ ઇલાજ કરાવવો જોઇએ.&nbsp;<br />.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3cmcv4Y

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...