મુખ્ય સામગ્રી પર જાઓ

મુખ્યમંત્રીએ રાજકોટમાં 235 કરોડના કામનું ઈ-લોકાર્પણ કર્યું, કોરોનાની ત્રીજી લહેરને લઈને શું કહ્યું, જાણો વિગતે

<p>મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં 235 કરોડના કામોનું ઈ-લોકાર્પણ અને મુર્હૂત કર્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ&nbsp; સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર સજ્જ હોવાનું જણાવ્યું છે. સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રસીકરણ વધુ થાય તેવા સરકારના પ્રયત્નો છે. દરરોજ ત્રણ લાખ નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. સાથે જ રાજકોટમાં એઈમ્સ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે એઈમ્સનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે અને એઈમ્સને જોડતા ખંઢેરી સ્ટેશનને પણ વિકસાવવામાં આવશે. દેશના નક્શામાં ખંઢેરી રેલવે સ્ટેશનને સ્થાન મળશે. એઈમ્સ હોસ્પિટલે દર્દીઓને પહોંચવા માટે ખંઢેરી રેલવે સ્ટેશનનું મહત્વ રહેશે.</p> <p><strong>ગુજરાતમાં કોરોના કેસ</strong></p> <p>નોંધનીય છે કે, રાજ્યમાં ગઈકાલે એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણના 848 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 12&nbsp;&nbsp; દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9933 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 2915 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.&nbsp; રાજ્યમાં હાલ સાજા થવાનો દર 96.58&nbsp; ટકા છે.</p> <p>રાજ્યમાં અત્યાર સુધી 7,88,293 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18008 પર પહોંચ્યો છે. જેમાંથી 371 દર્દી વેન્ટિલેટર પર અને 17637 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.58 ટકા છે.&nbsp;</p> <p><strong>ક્યાં કેટલા કેસ નોંધાયા ?</strong></p> <p>અમદાવાદ કોર્પોરેશનમાં 126, વડોદરા કોર્પોરેશન 126, સુરત કોર્પોરેશન 91, વડોદરા 65, સુરત 50, જૂનાગઢ 45, ગીર સોમનાથ 39, રાજકોટ કોર્પોરેશન 27, રાજકોટ 22, જામનગર કોર્પોરેશન 20, પંચમહાલ 18, સાબરકાંઠા 17, દેવભૂમિ દ્વારકા 16, નવસારી 15, ખેડા 14, વલસાડ 14, પોરબંદર 13, ભરુચ 12, કચ્છ 12, મહેસાણા 12, જામનગર 11, જૂનાગઢ કોર્પોરેશન 11, આણંદ 10, અમદાવાદ 8, પાટણ 8, બનાસકાંઠા 7, ભાવનગર કોર્પોરેશન 7, ગાંધીનગર કોર્પોરેશન 7, અમરેલી 6, ભાવનગર 5, મહીસાગર 5, ગાંધીનગર 4, દાહોદ 2, તાપી 2 અને મોરબીમાં&nbsp; 1 કેસ સાથે કુલ 848 કેસ નોંધાયા છે.</p> <p><strong>ક્યાં કેટલા મોત ?</strong></p> <p>અમદાવાદ કોર્પોરેશનમાં 3,&nbsp; વડોદરા કોર્પોરેશન 1,&nbsp; સુરત કોર્પોરેશન 1,&nbsp; સુરત 1, ગીર સોમનાથ 1, જામનગર 1,&nbsp; બનાસકાંઠા 1,ભાવનગર 1,&nbsp; ગાંધીનગર 1, અને અરવલ્લીમાં&nbsp; 1&nbsp; મોત સાથે કુલ 12 મોત થયા છે.</p> <p>રાજ્યમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,26,335 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.58 ટકા છે. રોનાથી કુલ મૃત્યુઆંક 9933 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 2915 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.રાજ્યમાં અત્યાર સુધી 7,88,293 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.</p>

from gujarat https://ift.tt/3vYrJF9

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...