મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતના આ વિસ્તારમાં 24 કલાકમાં વરસાદની આગાહી, રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની.....

<p>હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તો અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે. સૌરાષ્ટ્રના દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. સારા વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે.</p> <p>હવામાન વિભાગ અને વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા સાર્વત્રિક વરસાદ ને લઈને અલગ-અલગ અહેવાલો આપવામાં આવે છે. દિવસેને દિવસે વાતાવરણ મુજબ અલગ અલગ આગાહીઓ કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં ૫ જુલાઈ પછી કોઈ સારી સીસ્ટમ્સ બનશે તો સાર્વત્રિક વરસાદની આગાહી રહેલી છે. જોકે હાલમાં કોઇ સિસ્ટમ્સ એકદમ વ્યવસ્થિત દેખાતી નથી અથવા દરરોજ દરરોજ સિસ્ટમ્સ બદલાવ જોવા મળે છે. એટલે વેધર ચાર્ટ સિસ્ટમ્સના માધ્યમથી હાલમાં પરફેકટ આગાહીઓ જણાવી શકાતી નથી. થોડા દિવસો પસાર થશે તેમ તેમ આગાહી સ્પષ્ટ થતી જશે.</p> <p><strong>દેશમાં વરસાદની સ્થિતિ</strong></p> <p>દેશના અનેક ભાગમાં આજે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પૂર્વોત્તર ભારતના કેટલકા ભાગમાં, તેલંગાણા, કર્ટક અને મરાઠવાડાના કેટલાક ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે એક બે જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આંધ્ર પ્રદેશ, બિહારના કેટલાક ભાગ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, કેરળ, કોંકણ અને ગોવા, ગુજરાત અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ડમાન અને નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ, તમિલનાડુ અને પશ્ચિમી હિલાયમમાં સામાન્ય વરસાદ પડી શકે છે.</p> <p>હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં સોમવારે આંશિક રીતે વાદળ છવાયેલા રહેશે. દિલ્હીમાં વધુમાં વધુ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ પહેલા રવિવારે રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે.</p> <p id="videoTitleElement" class="fz32 uk-margin-remove"><a title="રાજ્યમાં આગામી 10 દિવસ વરસાદ નહિવત, સિસ્ટમ સક્રિય ન હોવાથી હાલ વરસાદનો વિરામ" href="https://ift.tt/2TcYAYD" target="">રાજ્યમાં આગામી 10 દિવસ વરસાદ નહિવત, સિસ્ટમ સક્રિય ન હોવાથી હાલ વરસાદનો વિરામ</a></p> <div class="uk-overflow-hidden uk-padding-small uk-padding-remove-left">&nbsp;</div>

from gujarat https://ift.tt/3y1x52S

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...