મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોના વેક્સિન બાદ 4000 મહિલાઓમાં પિરિયડ્સ સંબંધિત મુશ્કેલી વધી, આ રિપોર્ટે વધારી ચિંતા

<p><strong>Corona Virus</strong>: કોરોના વેક્સિનના સાઇડ ઇફેક્ટ પર હાલ આખી દુનિયાની નજર છે. ડેઇલી મેઇલની રિપોર્ટ મુજબ બ્રિટેનના લગભગ&nbsp; 4000 મહિલાઓને વેક્સિન બાદ પિરિયડ સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.</p> <p>વેકિસન લીધા બાદ ખાસ કરીને 30 થી 49 વર્ષની વયજૂથની મહિલાઓને ઓવર બ્લિડિંગ સહિતની કેટલીક &nbsp;સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. વેક્સિન લીધા બાદ આ મહિલાઓમાં સામાન્યથી વધુ બ્લિડિંગનો ફ્લો જોવા મળ્યો.</p> <p>આ સમસ્યા એસ્ટ્રેજેનેકાની વેક્સિન લીધા બાદ સામે આવી હોવાનું રિપોર્ટસમાં જણાવવામાં આવ્યું છે. જો કે ફાઇઝરની વેક્સિન લીધા બાદ પણ 1,158 કેસ આ સમસ્યાના સામે આવ્યાં છે.તો મોર્ડના વેક્સિન લીધા બાદ 66 મહિલાઓમાં આ સમસ્યા જોવા મળી. એક્સપર્ટના મત મુજબ આ સંખ્યા વધુ પણ હોઇ શકે છે કારણ કે, પિરિયડ સાથે જોડાયેલી આ સમસ્યાને કેટલાક આંકડાં નથી નોંધાતા.</p> <p>એક રિવ્યૂમાં એક એવો નિષ્કર્ષ પણ સામે આવ્યો છે કે, વેક્સિનેટ થયેલી મહિલાઓમાં આ સમસ્યા બહુ વ્યાપક રીતે સામે નથી આવી. જો કે આ મુદ્દે તપાસ કરવી જરૂરી છે.આ મુદ્દે ડોક્ટર રાયે કહ્યું કે,એવી મહિલાઓની સંખ્યા બહુ ઓછી છે. જેને વેક્સિન લીધા બાદ મેન્સ્ટૂઅલ ડિસઓર્ડરનો સામનો કરવો પડ્યો હોય. આ સમસ્યાના સંકેતને સમજવા માટે એક્સપર્ટ બારાકાઇથી મોનિટર કરી રહ્યાં છે.</p> <p>રિપોર્ટ મુજબ&nbsp; 30 થી 49 વર્ષના લગભગ 25 ટકા મહિલાઓએ આ પિરિયડ સાથે જોડાયેલી સમસ્યાને મહેસૂસ કરી.જેમાં બ્લિડિંગ ફ્લો સામાન્યથી વધુ અથવા ઓછો જોવા મળ્યો, તેમજ પેડુમાં દુખાવો સહિતની કેટલીર સમસ્યા જોવા મળી રહી છે. આવું સામાન્ય રીતે હોર્મોનલ ચેન્જીસના કારણે થાય છે અથવા તો મેડિકલ કન્ડિશન&nbsp; અથવા મેડિકેશનના કારણે પણ થઇ શકે છે.</p> <p>બ્રિટેનની જેમ અમેરિકામાં પણ વેક્સિનેશન બાદ આ પ્રકારની સમસ્યા જોવા મળી હતી જો કે વૈજ્ઞાનિકોએ ત્યારે કહ્યું હતું કે, આ પર હાલ કંઇ પણ કહેવું ઉતાવળ હશે, જો કે દુનિયાભરમાં વેક્સિનેશનના યોગ્ય એક્સસને લઇને કામ કરી રહેલા ઇન્ટરનેશનલ વેક્સિન એલાયન્સ GAVIના મુજબ એવું શક્ય બને છે. એક્સપર્ટ કહે છે કે, બીજા વાયરસ માટે બનેલી વેક્સિન બાદ પણ અનેક કેસમાં પિરિયડ સાથે જોડાયેલી સમસ્યા જોવા મળી છે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/2SZWZFx

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...