મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતના પહેલા 5G સ્માર્ટફોન પર મળી રહ્યું છે 20,000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ, 48MPનો છે કેમેરો

<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતના પહેલા 5G સ્માર્ટફોન iQOO 3ની કિંમત કંપનીએ ઘટાડી દીધી છે. ફોનને 38,990 રૂપિયાની કિંમતની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો હતો. વળી હવે કંપનીએ આની કિંમત પર 50 ટકા સુધીનો ઘટાડો કરી દીધો છે. આક્યૂના આ ફોન પર લગભગ 20 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. iQOO 3ની સૌથી મોટી ખાસિયત આનો દમદાર કેમેરો અને પ્રૉસેસર છે. જાણો આની નવી કિંમત &nbsp;અને ફિચર્સ વિશે.........&nbsp;</p> <p><strong>આટલી થઇ ગઇ છે કિંમત-&nbsp;</strong><br />કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, iQOO 3 સ્માર્ટફોનના 8 GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 17,495 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો, જ્યારે આના 8 GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની પ્રાઇસ 18,995 રૂપિયા કરી દેવામાં આવી છે, વળી આ ફોનના 12 GB રેમ 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટ 22,495 રૂપિયામાં મળી રહ્યો છે, જે 5G નેટવર્કને સપોર્ટ કરે છે.&nbsp;</p> <p><strong>સ્પેશિફિકેશન્સ-&nbsp;</strong><br />iQOO 3 સ્માર્ટફોનમાં 6.44 ઇંચની E3 સુપર અમૉલેડ ડિસ્પ્લે આપી છે, જોકે HDR 10+ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશનની સાથે સપોર્ટની સાથે છે. પરફોર્મન્સ માટે આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, આ ફોન એન્ડ્રોઇડ 10 પર બેઝ્ડ iQOO UI 1.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. ગ્રાફિક્સ માટે આમાં adreno 650GPU લગાવેલુ છે.&nbsp;</p> <p><strong>કેમેરા-&nbsp;</strong><br />ફોટોગ્રાફી માટે iQOO 3 સ્માર્ટફોનના રિયર ક્વાડ કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો+ 13 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ+13 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ લેન્સ +2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર સામેલા છે. વળી, સેલ્ફી લવર્સ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. વીડિયો મેકિંગની રીતે આ એક બહુ જ સારો કેમેરા સ્માર્ટફોન કહી શકાય છે.&nbsp;</p> <p><strong>પાવર અને કનેક્ટિવિટી-&nbsp;</strong><br />આ ફોન 4440 mAhની બેટરી મળે છે, જે 55W ફાસ્ટ સુપર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, અને આ ફોનની એક મોટી ખાસિયત છે. કનેક્ટિવિટી માટે આ ફોન 4G, 5G, બ્લૂટૂથ 5.0, Wi-Fi, જીપીએસ અને યુએસબી પોર્ટ ટાઇપ-સી જેવા ફિચર્સનો સપોર્ટ કરે છે.&nbsp;</p>

from india https://ift.tt/3heLWjF

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...