મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતના પહેલા 5G સ્માર્ટફોન પર મળી રહ્યું છે 20,000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ, 48MPનો છે કેમેરો

<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતના પહેલા 5G સ્માર્ટફોન iQOO 3ની કિંમત કંપનીએ ઘટાડી દીધી છે. ફોનને 38,990 રૂપિયાની કિંમતની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો હતો. વળી હવે કંપનીએ આની કિંમત પર 50 ટકા સુધીનો ઘટાડો કરી દીધો છે. આક્યૂના આ ફોન પર લગભગ 20 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. iQOO 3ની સૌથી મોટી ખાસિયત આનો દમદાર કેમેરો અને પ્રૉસેસર છે. જાણો આની નવી કિંમત &nbsp;અને ફિચર્સ વિશે.........&nbsp;</p> <p><strong>આટલી થઇ ગઇ છે કિંમત-&nbsp;</strong><br />કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, iQOO 3 સ્માર્ટફોનના 8 GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 17,495 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો, જ્યારે આના 8 GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની પ્રાઇસ 18,995 રૂપિયા કરી દેવામાં આવી છે, વળી આ ફોનના 12 GB રેમ 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટ 22,495 રૂપિયામાં મળી રહ્યો છે, જે 5G નેટવર્કને સપોર્ટ કરે છે.&nbsp;</p> <p><strong>સ્પેશિફિકેશન્સ-&nbsp;</strong><br />iQOO 3 સ્માર્ટફોનમાં 6.44 ઇંચની E3 સુપર અમૉલેડ ડિસ્પ્લે આપી છે, જોકે HDR 10+ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશનની સાથે સપોર્ટની સાથે છે. પરફોર્મન્સ માટે આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, આ ફોન એન્ડ્રોઇડ 10 પર બેઝ્ડ iQOO UI 1.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. ગ્રાફિક્સ માટે આમાં adreno 650GPU લગાવેલુ છે.&nbsp;</p> <p><strong>કેમેરા-&nbsp;</strong><br />ફોટોગ્રાફી માટે iQOO 3 સ્માર્ટફોનના રિયર ક્વાડ કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો+ 13 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ+13 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ લેન્સ +2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર સામેલા છે. વળી, સેલ્ફી લવર્સ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. વીડિયો મેકિંગની રીતે આ એક બહુ જ સારો કેમેરા સ્માર્ટફોન કહી શકાય છે.&nbsp;</p> <p><strong>પાવર અને કનેક્ટિવિટી-&nbsp;</strong><br />આ ફોન 4440 mAhની બેટરી મળે છે, જે 55W ફાસ્ટ સુપર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, અને આ ફોનની એક મોટી ખાસિયત છે. કનેક્ટિવિટી માટે આ ફોન 4G, 5G, બ્લૂટૂથ 5.0, Wi-Fi, જીપીએસ અને યુએસબી પોર્ટ ટાઇપ-સી જેવા ફિચર્સનો સપોર્ટ કરે છે.&nbsp;</p>

from india https://ift.tt/3heLWjF

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...