મુખ્ય સામગ્રી પર જાઓ

ઉજ્જૈનઃ 80 દિવસ આજથી ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્યું મહાકાલ મંદિર, કોરોના નિયમો સાથે થશે દર્શન

<p><strong>ઉજ્જૈનઃ</strong> મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર 80 દિવસ બાદ આજે ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસને જોતા આ વર્ષે 9 એપ્રિલથી મંદિર સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યું હતું. વિતેવા વર્ષે શરૂ થયેલ આ મહામારીને કારણે મંદિર બીજી વખત બંધ કરવું પડ્યું હતું.</p> <p>મંદિર આજે સવારે 6 કલાકથી ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યું છે. જોકે, મંદિરના ગર્ભગૃહ અને નંદી હોલમાં પ્રવેશની મંજૂરી નહીં હોય. મંદિરમાં ભગવાન મહાકાલના દર્શન માટે શ્રદ્ધાળુઓએ ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે. મંદિરમાં તેમને જ પ્રવેશ આપવામાં આવશે જેને કોરોના રસીનો એક ડોઝ લઈ લીધો હશે અથવા જેનો 48 કલાક પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ હશે. પ્રવેશ સમયે શ્રદ્ધાળુઓએ તેનું સર્કિફિકેટ બતાવવું જરૂરી છે.</p> <p><strong>દરરોજ સવારે 6થી સાંજે 8 સુધી શ્રદ્ધાળુઓને એન્ટ્રી</strong></p> <p>દરરજો સવારે છ કલાકથી સાંજે 8 કલાક સુધી 3500 શ્રદ્ધાળુઓને મંદિરમાં એન્ટ્રી મળશે. તેના માટે બે બે કલાકના સ્તા સ્લોટ બનાવવામાં આવ્યા છે અને એક ક્લોટમાં માત્ર 500 લોકોને મંજૂરી હશે. કોરોના મહામારી શરૂ થયા પહેલા દરરોજ અંદાજે 20000 લોકો આ મંદિરના દર્શન કરવામાં આવતા હતા. જણાવીએ કે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી અંદાજે 175 કિલોમીટર દૂર ધાર્મિક નગરી ઉચ્ચેજમાં આવેલ મહાકાલેશ્વર મંદિર, ભગવાન શિવના દેશના 15 જ્યોતિર્લિંગોમાંથી એક છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="und"><a href="https://t.co/z1q5Alx2VM">pic.twitter.com/z1q5Alx2VM</a></p> &mdash; Shree Mahakaleshwar Ujjain (@ujjainmahakal) <a href="https://twitter.com/ujjainmahakal/status/1409318251587248128?ref_src=twsrc%5Etfw">June 28, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="und"><a href="https://t.co/To9TmvN90B">pic.twitter.com/To9TmvN90B</a></p> &mdash; Shree Mahakaleshwar Ujjain (@ujjainmahakal) <a href="https://twitter.com/ujjainmahakal/status/1409318725883293701?ref_src=twsrc%5Etfw">June 28, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p>ભક્તોએ કોવિડ -19 માટે બનાવેલ તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે જેમ કે બે યાર્ડનું અંતર અને માસ્ક પહેરીને.</p> <p>શિવજીના બાર જ્યોતિર્લીંગોમાંનુ એક છે મહાકાલ મંદિર. શિવ પુરાણમાં આપેલી કથાનુસાર દુષણ નામના રાક્ષસના અત્યાચારોને લીધે જ્યારે ઉજ્જૈનના લોકો ત્રસ્ત થઈ ગયાં ત્યારે તેઓએ શિવની ઉપાસના કરી. આરાધનાને લીધે પ્રસન્ન થઈ શિવ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. રાક્ષસનો નાશ કર્યો અને ભક્તોના આગ્રહને કારણે ઉજ્જૈનમાં જ્યોતિર્લીગ રૂપે પ્રતિષ્ઠિત થયાં.</p>

from india https://ift.tt/3qtlBTg

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...