મુખ્ય સામગ્રી પર જાઓ

ઉજ્જૈનઃ 80 દિવસ આજથી ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્યું મહાકાલ મંદિર, કોરોના નિયમો સાથે થશે દર્શન

<p><strong>ઉજ્જૈનઃ</strong> મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર 80 દિવસ બાદ આજે ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસને જોતા આ વર્ષે 9 એપ્રિલથી મંદિર સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યું હતું. વિતેવા વર્ષે શરૂ થયેલ આ મહામારીને કારણે મંદિર બીજી વખત બંધ કરવું પડ્યું હતું.</p> <p>મંદિર આજે સવારે 6 કલાકથી ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યું છે. જોકે, મંદિરના ગર્ભગૃહ અને નંદી હોલમાં પ્રવેશની મંજૂરી નહીં હોય. મંદિરમાં ભગવાન મહાકાલના દર્શન માટે શ્રદ્ધાળુઓએ ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે. મંદિરમાં તેમને જ પ્રવેશ આપવામાં આવશે જેને કોરોના રસીનો એક ડોઝ લઈ લીધો હશે અથવા જેનો 48 કલાક પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ હશે. પ્રવેશ સમયે શ્રદ્ધાળુઓએ તેનું સર્કિફિકેટ બતાવવું જરૂરી છે.</p> <p><strong>દરરોજ સવારે 6થી સાંજે 8 સુધી શ્રદ્ધાળુઓને એન્ટ્રી</strong></p> <p>દરરજો સવારે છ કલાકથી સાંજે 8 કલાક સુધી 3500 શ્રદ્ધાળુઓને મંદિરમાં એન્ટ્રી મળશે. તેના માટે બે બે કલાકના સ્તા સ્લોટ બનાવવામાં આવ્યા છે અને એક ક્લોટમાં માત્ર 500 લોકોને મંજૂરી હશે. કોરોના મહામારી શરૂ થયા પહેલા દરરોજ અંદાજે 20000 લોકો આ મંદિરના દર્શન કરવામાં આવતા હતા. જણાવીએ કે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી અંદાજે 175 કિલોમીટર દૂર ધાર્મિક નગરી ઉચ્ચેજમાં આવેલ મહાકાલેશ્વર મંદિર, ભગવાન શિવના દેશના 15 જ્યોતિર્લિંગોમાંથી એક છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="und"><a href="https://t.co/z1q5Alx2VM">pic.twitter.com/z1q5Alx2VM</a></p> &mdash; Shree Mahakaleshwar Ujjain (@ujjainmahakal) <a href="https://twitter.com/ujjainmahakal/status/1409318251587248128?ref_src=twsrc%5Etfw">June 28, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="und"><a href="https://t.co/To9TmvN90B">pic.twitter.com/To9TmvN90B</a></p> &mdash; Shree Mahakaleshwar Ujjain (@ujjainmahakal) <a href="https://twitter.com/ujjainmahakal/status/1409318725883293701?ref_src=twsrc%5Etfw">June 28, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p>ભક્તોએ કોવિડ -19 માટે બનાવેલ તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે જેમ કે બે યાર્ડનું અંતર અને માસ્ક પહેરીને.</p> <p>શિવજીના બાર જ્યોતિર્લીંગોમાંનુ એક છે મહાકાલ મંદિર. શિવ પુરાણમાં આપેલી કથાનુસાર દુષણ નામના રાક્ષસના અત્યાચારોને લીધે જ્યારે ઉજ્જૈનના લોકો ત્રસ્ત થઈ ગયાં ત્યારે તેઓએ શિવની ઉપાસના કરી. આરાધનાને લીધે પ્રસન્ન થઈ શિવ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. રાક્ષસનો નાશ કર્યો અને ભક્તોના આગ્રહને કારણે ઉજ્જૈનમાં જ્યોતિર્લીગ રૂપે પ્રતિષ્ઠિત થયાં.</p>

from india https://ift.tt/3qtlBTg

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...