મુખ્ય સામગ્રી પર જાઓ

Agni-Prime મિસાઇલનું ઓડિશામાં થયુ સફળ પરિક્ષણ, 2000 કિલોમીટર સુધીની છે પ્રહાર ક્ષમતા

<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતે આજે સવારે 10 વાગીને 55 મિનીટ પર ઓડિશાના તટ પર ડૉ. અબ્દુલ કલામ ટાપુ પર અગ્નિ સીરીઝની એક નવી મિસાઇલ અગ્નિ-પ્રાઇમનુ સફળ પરિક્ષણ કર્યુ. નવી પરમાણુ સક્ષમ મિસાઇલ પુરેપુરી કમ્પૉઝિટ મટેરિયલથી બનેલી છે. સુત્રો પાસેથી માહિતી પ્રમાણે પરિક્ષણ દરમિયાન મિસાઇલ તમામ દરેક સટીક નીકળી છે. અગ્નિ સીરીઝની આ નવી મિસાઇલ Agni Prime 1000-2000 કિલોમીટર સુધી સટીક નિશાન તાકી શકે છે. આશા છે કે આ મિસાઇલને જલ્દી જ સેનામાં સામેલ કરવામાં આવી શકે છે. આ મિસાઇલ પરમાણુ હથિયારોની સાથે હુમલો કરી શકવા માટે સક્ષમ છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">India successfully test-fired the Agni-Prime missile today, off the coast of Odisha. <br /><br />It can hit targets up to a range of 2000 kms, &amp; is very short &amp; light in comparison with other missiles in this class. A lot of new technologies incorporated in the new missile: DRDO officials <a href="https://t.co/zq7ffypqFM">pic.twitter.com/zq7ffypqFM</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1409402863948767235?ref_src=twsrc%5Etfw">June 28, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p><strong>2000 કિલોમીટર સુધીની સીમા સુધી લક્ષ્યને મારી શકે છે મિસાઇલ---</strong><br />પૂર્વીય તટ પર સ્થિત જુદીજુદી ટેલીમેટ્રી અને રડાર સ્ટેશનોએ મિસાઇલો પર નજર રાખી અને તેનુ અવલોકન કર્યુ. વળી, ડીઆરડીઓના એક અધિકારીએ કહ્યું- &nbsp;આ ઉચ્ચ સ્તરની સટીકતાની સાથે તમામ મિશન ઉદેશ્યોને પુરા કરતા ટેસ્ટબુક ટ્રેઝેક્ટરીનુ પાલન કરે છે. - DRDO અધિકારીએ એ પણ કહ્યું- 2000 કિલોમીટર સુધીના લક્ષ્યને તાકીને મારી શકે છે, અને આ વર્ગની અન્ય મિસાઇલોની તુલનામાં બહુજ નાની અને હલ્કી છે. નવી મિસાઇલમાં કેટલીય નવી ટેકનિકોને સામેલ કરવામાં આવી છે.&nbsp;</p> <p>ઉલ્લેખનીય છે કે, ભારતે પહેલીવાર વર્ષ 1989માં અગ્નિ મિસાઇલનુ પરિક્ષણ કર્યુ હતુ, તે સમય અગ્નિ મિસાઇલની પ્રહાર ક્ષમતા લગભગ 700 થી 900 કિલોમીટર હતી. આ પછી વર્ષ 2004માં આને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી ભારત અગ્નિ સીરીઝની 5 મિસાઇલ લૉન્ચ કરી ચૂકી છે.&nbsp;</p>

from india https://ift.tt/3h7D2oe

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...