મુખ્ય સામગ્રી પર જાઓ

Banaskantha : સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ યુવકે પરાણે માણ્યું શરીરસુખ ને પછી.....

<p><strong>બનાસકાંઠાઃ</strong> અમીરગઢ પંથકમાં સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બાઇક પર આવેલા યુવકે પોતાની સાથે લઈ ગયો હતો અને પછી સગીરા સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા સમગ્ર ઘટના સામે આવી છે.&nbsp;</p> <p>આ અંગે મળતી વિગતો પ્રમાણે, સગીરા કોઈ કામથી બહાર ગઈ હતી. ત્યારે બાઇક પર આવેલા યુવકે સગીરાને પરાણે તેની સાથે લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગીરાએ પોતાની પર બળાત્કાર ગુજાર્યો હોવાની જાણ કરતાં પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકીર ગઈ હતી. સગીરા પર દુષ્કર્મ ને લઈ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અમીરગઢ પોલીસ મથકે દુષ્કર્મી સામે પોસ્કો સહિતની ફરિયાદ નોંધાવાઇ છે.&nbsp;<br /><br /><strong>Vadodara : પાણીપુરીવાળા સાથે પત્ની કરી રહી હતી હસી મજાક, પતિ જોઇ ગયો ને પછી તો......</strong></p> <p><strong>વડોદરાઃ</strong>&nbsp;કરજણ તાલુકાના કંડારી ગામના 40 વર્ષીય પાણીપુરીવાળાની હત્યા કરીને લાશ ગંધારા ગામની સીમમાં ફેંકી દીધેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે, પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો કેસ ઉકેલી નાંખ્યો છે અને હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>આ અંગે મળતી વિગતો પ્રમાણે, વડોદરાના ગંધારા ગામની સીમમાંથી તા 30/1/2021 નીલગીરીના ખેતર નજીક 40 વર્ષીય પાણીપુરી વાળા પુરૂષનો મૃતદેહ &nbsp;ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ મૃતદેહની તપાસ કરતાં મૃતક કરજણના કંડારી ગામે ભાડાના મકાનમાં રહી આસપાસના ગામોમાં લારી લઇ પાણીપુરીનો ધંધો કરી ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ મૃતક મૂળ યુપીનો જ્ઞાનસિંગ ધોકાલ હોવાનું જાણવા મળ્યું હતું.&nbsp;</p> <p>&nbsp;</p> <p>મૂળ જુગરાજપુર, થાનું રેણાર, તા.કોચ, જિલ્લા. જાલોન (યુપી)નો રહેવાસી જ્ઞાનસિંગ &nbsp;નાના ફોફળિયા પણ પાણીપુરી વેચવા માટે જતો હતો. અહીં આરોપી મુકેશભાઈ (રહે.નાના ફોફળિયા) લાલજીભાઈને પાણીપુરી વાળા પરપ્રાંતીય પર પોતાની પત્ની સાથે સંબંધ હોવાની શંકા જતા વારદાતને અંજામ આપેલ હતો.</p> <p>&nbsp;</p> <p>કરજણ પોલીસ, વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, વડોદરા રૂરલ LCB મળી અંજામ આપનાર આરોપીને &nbsp;ઝડપી પાડી ખૂનીખેલનો ગુનો ડિટેક્ટ કર્યો છે. મુકેશભાઈ લાલજીભાઈ, મીઠાભાઈ ચંદુભાઈ ભેગા મળી પાણીપુરી વાળાની હત્યા કરી અંજામ આપેલ હતો.<br /><br /><strong>Vadodara : યુવતીને રૂમમાં ખેંચી જઈ યુવકે બંધ કરી દીધો દરવાજો, પરાણે સંબંધ બાંધવાનો પ્રયાસ ને......</strong></p> <p>&nbsp;</p> <p>વડોદરાઃ શહેરના કારેલીબાગમાં રહેતી માનસિક અસ્વસ્થ યુવતી પર યુવકે બળાત્કારનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને પરાણે રૂમમાં ખેંચી જઈ આરોપીએ રૂમનો દરવાજો અંદરથી લોક કરી દીધો હતો. જોકે, &nbsp;નાની બહેને બૂમો પાડતાં આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ ફરિયાદ થતાં એકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરાર શખ્સની શોધખોળ કરવામાં આવી રહી છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>આ અંગે મળતી વિગતો પ્રમાણે, યુવતીના પિતાને પાડોશીએ ફોન કરીને તાત્કાલિક ઘરે બોલાવ્યા હતા. પિતા ઘરે પહોંચતા નાની દીકરી રડી રહી હતી. જેથી પિતાએ પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, બે શખ્સો તેમના ઘર પાસે ઉભા હતા. જેમાંથી એક શખ્સ મોટી બહેનને ઘરમાં લઈ ગયો હતો. દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.&nbsp;</p> <p>&nbsp;</p> <p>તેમજ આ યુવક યુવતી સાથે શારીરિક અડપલા કરી રહ્યો હતો. જોકે, તેણે બૂમાબૂમ કરતાં આ યુવક ભાગી ગયો હતો. આ અંગે બળાત્કારનો પ્રયાસ કરનાર શખ્સ સાથે ઉભેલા યુવકની પૂછપરછ કરતાં તેણે આરોપીની ઓળખ પોલીસને આપી હતી. યુવતીના પિતાની ફરિયાદને આધારે પોલીસે એકની ધરપકડ કરી લીધી છે. જ્યારે બળાત્કારનો પ્રયાસ કરનાર શખ્સ ફરાર છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/2T9AGNr

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...