મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોના વાયરસને મારી શકે છે આ ધાતુ, માત્ર બે મિનિટમાં થાય છે નષ્ટ, જાણો વિગતે

<p>તાંબુ કે તાંબા મિશ્રિત ધાતુ કોરોનો વાયરસને મારી શકે છે. આ દાવો કર્યો છે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાઇન્સ યુનિવર્સિટીનાં કોવિડ લેબે. કોવિડ-19નાં વાયરસ તાંબાની ધાતુ પર સૌથી ઓછા સમયમાં નષ્ટ થાય છે. અન્ય ધાતુ કે જમીન સ્તરની તુલનાએ તાંબાનું કોટિંગ ધરાવતા વાસણો કે વસ્તુ પર કોરોનાં વાયરસ ઓછો સમય ટકી શકે છે.</p> <p>નેશનલ ફોરેન્સિક સાયંસ યુનિવર્સિટીનાં કોવિડ લેબે એવું સંશોધન કર્યું છે કે તાંબા પર કોરોનાં વાયરસ બે મિનિટમાં નષ્ટ પામે છે. તાંબુ એકમાત્ર એવી ધાતુ છે કે જેના સંપર્કમાં વાયરસ કે બેક્ટેરિયા આવે તો તેના થોડા જ કલાકોમાં તે તેને નષ્ટ કરી દે છે. આ વાત પ્રમાણિત છે કે, તાંબામાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ માઇક્રોબિયલ ગુણ હોય છે. આ સાથે જ તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.</p> <p><strong>તાંબાના અનેક ફાયદા</strong></p> <p>તાંબા-પિત્તળની ધાતુને શુદ્ધ તથા પવિત્ર ગણવામાં આવે છે. રાતભર તાંબાના લોટામાં રાખેલ પાણી વહેલી સવારે નરણે કોઠે પીવાથી અનેક રોગથી બચી શકાય છે. તાંબાના વાસણના પાણીનો ઉપયોગ આરોગ્યપ્રદ સાબિત થયો છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી લિવરને ફાયદો થાય છે. પિત્તળનાં વાસણમાં બનાવેલ ભોજન વધુ સ્વાદિષ્ટ બને છે. શરીર ઊર્જાવાન તથા સ્વસ્થ રહે છે. તાંબાનાં વાસણમાં રાખેલું પાણી પીવાથી એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટિ કેન્સર તથા એન્ટિ ઈન્ફલેમેટરી ગુણ વધી જાય છે. તાંબાનાં વાસણોની સફાઈ ખાસ થવી જોઈએ. અન્યથા તાંબામાં રાખેલ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ બની શકે છે. તાંબાના ઘડામાં ૧૬ કલાક સુધી જો દૂષિત પાણી પણ રાખવામાં આવે તો તે પણ શુદ્ધ બની જાય છે.</p> <p><br /><img src="https://ift.tt/3wV06g7" /></p> <p>શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તાંબાનો ઉપયોગ શ્રેષ્ઠ ગણાય છે. તાંબાનાં વાસણનું પાણી શરીરમાં મિનરલ્સની પૂર્તિ કરે છે.</p> <p>તાંબાના જગમાં ભરેલું પાણી નિયમિત પીવાથી શરીરમાં વધેેલી ચરબી ઘટવા લાગે છે. શરીર ઊર્જાવાન બને છે. આ માટે ફાસ્ટફૂડને તિલાંજલિ આપવી જરૂરી છે.</p>

from gujarat https://ift.tt/3vSQYsl

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...