મુખ્ય સામગ્રી પર જાઓ

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પ્રથમ મોત થતા ખળભળાટ, હવે કડકાઈથી લાગુ થશે નિયમ

<p>મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી એક મોત થયાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. રત્નાગિરીમાં એક 80 વર્ષીય મહિલાનું તેના કારણે મોત થુયં છે. બીજી બાજુ મહા વિકાસ અઘાડી સરકારે શુક્રવારે સમગ્ર મહારાષ્ટ્રમાં લેવલ 3 માપદંડો લાગુ કરવાની સાથે જ કડક પ્રતિબંધો લગાવવાના સંકેત આપ્યા છે. એફડીએ મંત્રી ડો. રાજેન્દ્ર શિંગને ચેતવણી આપી કે સંભવિત ત્રીજી લહેરમાં 50 લાખ સંક્રમણના કેસ સામે આવી શકે છે, જેમાંથી લગભગ 8 લાખ એક્ટિવ કેસ હશે, જેને હોસ્પિટલમાં ભરતી કરવાની જરૂરત પડશે.</p> <p>તેમણે આશંકા વ્યક્ત કરી કે 10 ટકા સુધી સંક્રમિત (5 લાખ) બાળકો હોઈ શકે છે. તેમણે લોકોને તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનો આગ્રહ કર્યો છે. રાજ્ય ત્રણ કરોડ રસીકરણા આંકડાને પાર કરી ગયું છે, જે ભારતમાં સૌથી વધારે છે. પરંતુ ત્રીજી લહેરની સંભાવનાની વચ્ચે રાજ્ય કોઈપણ બેદરકારી દાખવવા નથી માગતું.</p> <p><strong>હવે વધુ કડકાઈથી લાગુ થશે નિયમ</strong></p> <p>મહારાષ્ટ્રમાં અનલોક 3 માપદડ અંતર્ગત તમામ દુકાનો સાંજે 4 કલાક સુધી બંધ રહેશે. મોલ અને સિનેમાઘર બંધ રહેશે અને લોકોને બિનજરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ હશે. સ્વાસ્તઅય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું, કોવિડ સક્રમણના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે રત્નાગિરીની એક 80 વર્ષીય દર્દીનું મોત થયુ છે. હાલમાં રાજ્યમાં તેના લગભગ 21 કેસ છે. તેમાંતી રત્નાગિરીમાં સૌથી વધારે (9), ત્યાર બાદ જલગાંવ (7), મુંબઈ (2) અને ઠાણે, પાલઘર અને સિંધુદુર્ગ જિલ્લામાં એક કેસ સામે આવ્યો છે. આ જિલ્લાની સાથે જ રાજ્યના બાગીના ભાગમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.</p> <p>રાજ્યએ તમામ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અને ઉલ્લંઘનના કેસમાં ભારે દંડને લઈને ચેતવણી પણ આપી છે. ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે, આવનારા દિવસોમાં આરટી પીસીઆર ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવશે. રસીકરણ અભિયાનને વધારે પ્રોત્સાહન આપવામાં આવશે. ઓક્સીજન (એમલએમઓ)ની ઉત્પાદન ક્ષમતા હાલની 1300 ટનથી વધારીને 3000 ટન પ્રતિદિવસ કરવામાં આવશે. સરકારે તમામ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને એ સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા છે કે રાજ્યમાં રસીકરણ માટે વધુમાં વધુ લોકો આવે.</p>

from india https://ift.tt/3jhl70T

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...