મુખ્ય સામગ્રી પર જાઓ

શું સરકારની ટીપ્પણી કરવી રાજદ્વોહ છે? જાણો શું છે કાયદો અને ક્યારે અને ક્યાં આ મુદ્દે સૌથી વધુ કેસ નોંધાયા હતા

<p><strong>નવી દિલ્લી:</strong> સુપ્રીમ કોર્ટ પીએમ મોદીની વિરૂદ્ધ કથિત ટિપ્પણીને લઇને વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ વિરૂદ્ધ રાજદ્રોહનો &nbsp;કેસ રદ્દ કરાવનો આદેશ આપ્યો છે. કોર્ટ કહ્યું કે. 1962ના એક નિર્ણય હેઠળ રાજદ્રોહના મામલે પત્રકારોના મામલે પત્રકારોને સુરક્ષાનો અધિકાર છે. એફઆઇઆરમાં આરોપ લગાવાવમાં આવ્યો છે કે, વિનોદ દુઆએ ખોટી જાણકારી પ્રસારિત કરવાની કોશિશ કરી હતી. જાણકારી એ હતી કે, સરકાર પાસે કોવિડ-19ની પર્યોપ્ત તપાસની સુવિધા નથી.&nbsp;</p> <p><br /><strong>શું છે રાજદ્રોહ કાયદો</strong></p> <p>આઇપીસીની ધારા 124 Aનો અર્થ છે સેડિશન અટેલ રાજદ્રોહ. જો કોઇ આપના ભાષણ અથવા લેખ અથવા તો બીજી રીતે ભારત સરકા વિરૂદ્ધ નફરત ફેલાવાની કોશિશ કરે તો તેમને આઇપીસી એક્ટ &nbsp;124 A હેઠળ કેટલાક કેસમાં ઉંમર કેદન સજા થઇ શકે છે. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે. ભારત સરકારનો મતલબ સંવિધાનથી બનેલી સરકારથી છે ન તો કોઇ નેતા કે પાર્ટીથી છે.</p> <p><strong>શું સરકારની આલોચના કરવી રાજદ્રોહ &nbsp;</strong></p> <p>રાજદ્રોહ પર 1962માં સુ્પ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. કેદારનાથ સિંહ બનામ બિહાર મામલે સુપ્રીમ કોર્ટે આમ તો આ કલમને બનાવી રાખી હતી. તેમને અસંવૈધાનિક ધોષિત રદ કરવાથી મના કરી દીધો હતો. જો કે &nbsp;આ ધારાની સમય સીમા નક્કી કરી દીધી છે. કોર્ટે ,સ્પષ્ટ કરી દીધું કે, &nbsp;માત્ર સરકારની આલાચના રાજદ્રોહનનથી મનાતો. આ મામલે કોઇ ભાષણ &nbsp;અથવા લેખનો હેતુ જો દેશમાં કોઇ હિંસા ભડકાવાવનો હોય તો તો તેને અપરાધ ગણાશે. બાદ 1995માં બલવંત સિહ આ મામલે સુપ્રીમ કોર્ટે ખાલિસ્તાનનના સર્મથનમાં નારે લગાવનારને પણ છોડી દીધો હતો કારણ કે તેમને માત્રા નારા લગાવ્યાં હતા.&nbsp;</p> <p>વર્ષ 2010 થી 2020 સુધીમાં દેશના &nbsp;કુલ 816 કેસોમાં 10,938 ભારતીય લોકો પર આરોપ મૂકવામાં આવ્યા છે. જેમાંથી એનડીએ સરકારમાં 65 ટકા કેસ નોંધાયા હતા. 2010-14ની વચ્ચે, 3762 ભારતીયો સામે 279 કેસ નોંધાયા હતા. તે જ સમયે, 2014-20 વચ્ચે 7136 લોકો સામે 519 કેસ નોંધાયા હતા. આ 10 વર્ષમાં પાંચ રાજ્યોમાં સૌથી વધુ 65 ટકા (534) કેસ નોંધાયા છે. આ રાજ્યો છે- બિહાર, કર્ણાટક, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને તમિળનાડુ. બિહારમાં 168, તામિલનાડુમાં 139, ઉત્તર પ્રદેશમાં 115, ઝારખંડમાં 62 અને કર્ણાટકમાં 50 કેસ નોંધાયા છે.</p> <p>યુપીએ સરકાર દરમિયાન વર્ષ 2011 માં દેશદ્રોહના સૌથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે &nbsp;કુંદન કોલમ ન્યુક્લિયર પ્રોટેસ્ટ &nbsp;વિભક્ત વિરોધ ચાલી રહ્યો હતો. કુલ 130 કેસ નોંધાયા હતા. આ પછી, દેશમાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) વિરુદ્ધ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે, મહત્તમ સંખ્યા 2019 અને 2020 માં નોંધાઈ હતી. વર્ષ 2019 માં 118 અને 2020 માં 107 કેસ નોંધાયા હતા. 2020 માં, દેશદ્રોહ કાયદો દિલ્હીના તોફાનો, કોરોનો સંકટ અને હાથરસ બળાત્કારના મામલાને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3gc154O

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...