મુખ્ય સામગ્રી પર જાઓ

દિલ્હીમાં ઘર બેઠે ઓર્ડર કરી શકાશે દારૂ, કેજરીવાલ સરકારે હોમ ડિલીવરીની મંજૂરી આપી

<p><strong>નવી દિલ્હીઃ</strong> હવે દિલ્હીમાં દારૂની હોમ ડિલીવરૂ શરી થઈ ગઈ છે. દિલ્હી સરાકરે મોબાઈલ એપ અથવા ઓનલાઈન વેબ પોર્ટલ દ્વારા દારૂની હોમ ડોલિવરીની મંજૂરી આપી છે. આ પહેલા છત્તીસગઢ સરકારે દારૂની હોમ ડોલિવરીની શરૂ કરી હતી. તેની પાછલ સરકારોનો તર્ક છે કે આ નિર્ણયથી કોરોનાકાળમાં દારૂની દુકાનો પર ભીડ એકઠી નહીં થાય.</p> <p>દિલ્હી આબકારી (સંશોધન) નિયમ 2021 અનુસાર, એલ-13 લાઈસન્સ ધારકોના લોકોને ઘર સુધી દારૂ પહોંચાડવાની મંજૂરી હશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યં છે કે, &lsquo;લાઈસન્સધારક માત્ર મોબાઈલ એપ અથવા ઓનલાઈન વેબ પોર્ટના માધ્યમથી ઓર્ડર મળવા પર જ ઘરમાં દારૂની ડિલિવરી કરશે અ કોઈપણ હોસ્ટેલ, કાર્યાલય અને સંસ્થાને કોઈ ડિલિવરી નહીં કરવામાં આવે.&rsquo;</p> <p>જોકે, આ પહેલા પણ દારૂની હોમ ડિલીવરીની મંજૂરી હતી, પંરતુ ઈ-મેલ અથવા ફેક્સ દ્વારા ઓર્ડર મળઅયા બાદ જ લાઈસન્સધારક દારૂ પહોંચાડી શકતા હતા. હવે મોબાઈલ એપ અથવા ઓનલાઈન પોર્ટલથી ઓર્ડર કરવા પર દારૂની હોમ ડિલિવરી મળશે. તેનો મતલ એ નથી તે કોઈપણ દારૂની દુકાનો તરત જ હોમ ડિલીવરી કરવા માટે અધિકૃત કરવામાં આવશે.</p> <p>વિતેલા વર્ષે જ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે રાજ્યોને દારૂની હોમ ડિલીવરી પર વિચાર કરવા કહ્યું હતું, કારણ કે દારૂની દુકાનો બહાર ભીડને કારણે કોરોના નિયમોના ઉલ્લંઘનની અનેક તસવીરો જોવા મળી હતી. ત્યાર બાદ કોરોનાની બીજી લહેર આવતા જ દિલ્હીમાં ફરીથી દારૂની દુકાનો બંધ કરવામાં આવી.</p> <p>કોરોનાના કેસ ઘટતા હવે દિલ્હીમાં ફરીથી ધીમે ધીમે અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ હાલમાં દારૂની દુકાનો ખોલવા પર નિર્ણય કરવામાં આવ્યો નથી. બીજી બાજુ દારૂની દુકાનો બંધ થવાથી સરકારની આવકમાં થનારા નુકસાનને ઘટાડવા માટે સરકારે હોમ ડિલીવરીની મંજૂરી આપી દીધી છે.</p> <p class="article-title "><a href="https://ift.tt/3fBrees India: દેશમાં 8 એપ્રિલ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા, એક જ દિવસમાં 2795 લોકોના મોત</a></p>

from india https://ift.tt/3c7SE9B

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...