મુખ્ય સામગ્રી પર જાઓ

બાળકોને નાના હોય ત્યારે આ રસી અપાવી હોય તો કોરોના થવાનો ખતરો ઓછો, નવા સંશોધનમાં મોટો ખુલાસો

<p>CORONA VIRUS:&nbsp;કોવિડ -19ની સંભવિત થર્ડ વેવ બાળકોને વધુ પ્રભાવિત કરશે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. આ સ્થિતિમાં સ્ટડીમાં એક રાહતના સમાચાર સામે આવ્યાં છે. કઇ રસી કોવિડ-19ના સંક્રમણ સામે બાળકને બચવાશે જાણીએ</p> <p>કોરોનાની બીજી લહેરમાં મોતનું તાંડવ જોવા મળ્યું. એક્સ્પર્ટ હજું થર્ડ વેવની શક્યતાને લઇને પણ લોકોને સાવધાન રહેવા સલાહ આપી રહ્યાં છે. કોવિડ વાયરસ પર થઇ રહેલા સ્ટડી અનુસાર એક તારણ એવું પણ છે કે, થર્ડ વેવમાં બાળકો વધુ સંક્રમિત થઇ શકે છે. આ સ્થિતિમાં બાળકોના માતા પિતા વધુ ચિંતિત છે. હજું બાળકો માટે વેક્સિનેશન શરૂ નથી થયું આ સ્થિતિમાં બાળકોને સંક્રમણથી કઇ રીતે બચાવવા તે એક પડકાર સમાન છે. &nbsp;જો કે એક રિસર્ચમાં એવું તારણ સામે આવ્યું છે કે,&nbsp; જે બાળકોને ઓરીની રસી આપી હોય તેમને કોવિડના વાયરસથી પણ સુરક્ષા મળશે.પૂણેની બીજે મેડિકલ કોલેજના રિસર્ચ&nbsp; અનુસાર બાળકોને અપાતી ઓરીની રસી કોવિડ-19ના સંક્રમણથી પણ બાળકોને બચાવશે. એક રિસર્ચમાં આ પ્રકારનું તારણ સામે આવ્યું છે. ઓરીની રસી બાળકને કોવિડના સંક્રમણ સામે પણ રક્ષણ આપશે. પૂણેમાં આ મુદ્દે બાળકો પર સ્ટડી કરાયો હતો. આ સ્ટડીમાં 1 વર્ષથી 17 વર્ષ સુધીના&nbsp; 548 બાળકોને સામેલ કરાયા હતા.</p> <p>પૂણેની બીજે મેડિકલ કોલેજમાં આ મુદ્દે થયેલા સ્ટડીમાં સામેલ 548 બાળકોને બે વિભાગમાં વહેંચવામાં આવ્યાં હતા. જેમાં એક ગ્રૂપમાં સંક્રમિત બાળકો હતા જ્યારે બીજા ગ્રૂપમાં સમાન્ય બાળકો હતા. સ્ટડીમાં સામે આવ્યું કે, જે બાળકોએ ઓરીની રસી લીધી હતી જેની તુલનમાં ન લીધેલા બાળકોના સંક્રમણની સંખ્યા વધુ હતી. પૂણેમાં થયેલી સ્ટડીમાં એવું તારણ સામે આવ્યું કે, ઓરીની રસી કોવિડ વાયરસ સામે પણ 87 ટકા અસરકારક છે.</p> <p>એક્સપર્ટના મત મુજબ જે બાળકોએ બીસીજી અને ઓરીની રસી લીધી હોય છે તેમનામાં નોન સ્પેસિફિક ઇમ્યુનિટી હાજર હોય છે, જો કે આ મુદ્દે એક્સ્પર્ટનું માનવું છે કે, અંતિમ તારણ માટે મોટાપાયે ક્લિનિકલ ટ્રાયલ થવું જરૂરી છે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3vMvE74

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...