મુખ્ય સામગ્રી પર જાઓ

દેશનાં આ બે ભાજપ શાસિત રાજ્યોમાં વસતી વધારાનો રોકવા કાયદો આવશે, બે કરતાં વધારે બાળકો હશે તો શું થશે ?

<p>આસામ બાદ હવે યોગી સરકાર પણ વસ્તીને નિયંત્રણમાં લેવા માટે કાયદા ઘડવા જઇ રહી છે. આ માટે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર થઇ રહ્યો છે. રાજ્ય કાયદા પંચ વસ્તીને નિયંત્રણમાં લાવવા માટે નવા કાયદો લાવવા માટે ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. ટૂક સમયમાં&nbsp; જ આ ડ્રાફ્ટ તૈયાર થઇ જશે અને આ ડાફ્ટ સરકરા સામે રજૂ કરાશે.</p> <p>યૂપી સરકાર વસ્તી નિયંત્રણ માટે નવો કાયદો લાગૂ કરવા જઇ રહી છે. આ કાયદા મુજબ જે પરિવારમાં બેથી વધુ બાળક હશે. તેવા પરિવારને સરકારી લાભો, સબસિડીથી વંચિત રહેવું પડશે. એટલે કે બેથી વધુ બાળકો હશે તેવા પરિવારને કેટલાક સરકારી લાભો નહી મળે.</p> <p>ઉલ્લેખનિય છે કે, રાજ્ય કાયદા પંચે વસ્તી નિયંત્રણ માટે જે ડાફ્ટ તૈયાર થઇ રહી છે તે ટૂંક સમયમાં જ રાજ્ય સરકારને સોપશે. આસામ બાદ યૂપી અને મધ્યપ્રદેશ, રાજસ્થાન સરકાર પણ આ વસ્તી નિયંત્રણ માટેનો નવો કાયદો લાગૂ કરવા વિચારી રહી છે. વધતી જતી વસ્તીના કારણે બેરોજગારી સહિતની અનેક સમસ્યા ઉભી થઇ રહી છે. સક્ષમ અન સશક્ત રાષ્ટ્ર બનાવવા માટે વસ્તી પર નિયંત્રણ મેળવવું જરૂરી છે. જેથી હવે રાજ્ય સરકરા આ કાયદા પર ગંભીરતાથી વિચારી રહી છે. જે માતા પિતાન બેથી વધુ બાળકો હોય. તેવા પરિવારને મળતી સરકારી સુવિધા ધટાડવા અથવા બંધ કરવાનું સરકાર વિચારે રહી છે. સબસિડી સહિતના કેટલાક લાભ બેથી વધુ બાળકોના માતાપિતાના ન મળે તેવી વિચારણા ચાલી રહી છે. આ માટે લો કમિશન નવો કાયદો ઘડશે. જેનો ડ્રાફટ હાલ તૈયાર થઇ રહ્યો છે.</p> <p>વધતી જતી વસ્તીના કારણે અનેક મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. રાજ્ય કાયદા પંચના અધ્યક્ષ મિતલના જણાવ્યાં મુજબ વસ્તી નિયંત્રણનો કાયદો કુટંમ્બિક નિયોજન કરતા અલગ છે. તે કોઇ પણ માનવધિકારી વિરૂદ્ધ નથી. આ કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર થઇ રહ્યો છે. જે તૈયાર થયા બાદ રાજ્ય સરકારને સોંપવામાં આવશે.</p>

from india https://ift.tt/3wKKSe8

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...