મુખ્ય સામગ્રી પર જાઓ

જમ્મુ-કાશ્મીરઃ સેનાએ સામસામેના ફાયરિંગમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા, લશ્કરના ટૉપ કમાન્ડર મુદ્દાસિર પંડિતને કર્યો ઠાર

<p><strong>નવી દિલ્હીઃ</strong> જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, રવિવારે સાંજે તંત્રપોરા બ્રાથ ગામમાં શરૂ થયેલી અથડામણ બાદ સુરક્ષાદળોને આ સફળતા મળી છે. અથડામણમાં માર્યા ગયેલા લશ્કરના ટૉપ કમાન્ડર મુદ્દાસિર પંડિત અને અન્ય બે આંતકીઓ સામેલ છે. કાલથી ચાલુ થયેલી અથડામણમાં તે ત્રણ આતંકીઓ જે ત્રણ આતંકીઓને માર્યા છે.&nbsp;</p> <p>કાશ્મીરના પોલીસ પ્રમુખ (આઇજી) વિજયકુમારે કહ્યું કે- મુદ્દાસિર પંડિત તાજેતરમાં જ ત્રણ પોલીસકર્મી, બે કોર્પોરેટર અને બે નાગરિકોની હત્યા ઉપરાંત અન્ય આતંકીઓ સાથે સંબંધિત ગુનાઓમાં સામેલ હતો. &nbsp;</p> <p><strong>સેના, પોલીસ અને સીઆરપીએફે ચલાવેલુ આ જૉઇન્ટ ઓપરેશન-&nbsp;</strong><br />છેલ્લા કેટલાક દિવસોથી સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ની સંયુક્ત ટીમ 12 જૂને સોપોરેમાં પોલીસ પર થયેલા આતંકી હુમલા બાદ સોપોરની આસપાસના વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશન ચલાવી રહી હતી. આ હુમલામાં બે પોલીસકર્મી અને બે નાગરિકો માર્યા ગયા હતા. &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/UPDATE?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#UPDATE</a> | Top LeT terrorist Mudasir Pandit who was involved in the killing of 3 policemen, 2 councillors &amp; 2 civilians recently, has been killed in the Sopore encounter. A total of three LeT terrorists have been killed in the encounter: IGP Kashmir Vijay Kumar to ANI <a href="https://t.co/zTeqQCBUv2">pic.twitter.com/zTeqQCBUv2</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1406763187173609472?ref_src=twsrc%5Etfw">June 20, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p><strong>12 જૂને પોલીસકર્મીઓ પર થયેલા હુમલામાં સામેલ હતો મુદ્દાસિર પંડિત -</strong><br />પોલીસે હુમલ માટે લશ્કર-એ-તૈયબાનાને જવાબદાર ગણાવ્યુ હતુ. આ પછી વિજયકુમારે સોપોરમાં સેના અને આરપીએફના સીનિયર અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી, અને કહ્યું હતુ કે મુદ્દાસિર પંડિત 12 જૂને પોલીસકર્મીઓ પરના હુમલામાં સામેલ બે સ્થાનિક આંતકીઓમાં સામેલ હતો.&nbsp;</p> <p><strong>10 લાખનુ ઇનામ જાહેર કર્યુ હતુ - &nbsp;</strong><br />પોલીસે હુમલામાં સોપોરના રહેવાસી ફયાઝ અહેમદ વાર અને મુદ્દાસીર પંડિતના આખા સોપોર શહેરમાં ઠેર ઠેર પૉસ્ટરો લગાવડાવ્યા હતા. આ બન્નેના ફોટાની સાથે ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. પોલીસે મુદ્દાસીર અને ફયાઝના ઉપર 10-10 લાખનુ ઇનામ જાહેર કર્યુ હતુ.&nbsp;</p>

from india https://ift.tt/3gQRGQr

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...