મુખ્ય સામગ્રી પર જાઓ

કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય કેટલો યોગ્ય, જાણો શું કહે છે એક્સપર્ટ

<p><strong>coronavirus</strong>:ડો. વી. કે પાલે કહ્યું, આપણે યાદ રાખવું જોઇએ કે,. જ્યારે આપણે બંને ડોઝ વચ્ચે અંતર વધાર્યું, તો &nbsp;આ સ્થિતિમાં એ લોકો માટે વાયરસથી થતાં જોખમ પર વિચાર કરવો જોઇએ. જેમણે માત્ર એક જ ડોઝ લીધો છે. &nbsp;જો કે આ નિર્ણયનો એક ફાયદો છે. જેમાં વધુ લોકોએ એક ડોઝ મળી શકશે. &nbsp;જેના કારણે કોરોના સામે લડવામાં વધુ મદદ મળશે.&nbsp;</p> <p>દેશમાં કોરોના આંકડામાં કમી જોવા મળી રહી છે. તો બીજી બાજુ વેક્સિનેશન અભિયાન પણ તેજ ચાલી રહ્યું છે. હાલ કોરોના સામે આપવામાં આવી રહેલ કોવિશીલ્ડ વેક્સિનના બંને ડોઝ વચ્ચે અંતર વધારવામાં આવ્યું છે. જેને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે. જો કે અધ્યયન રિપોર્ટના તારણમાં એવી ભલામણ કરાઇ છે કે, કોરોનાની જુદા જુદા વેરિયન્ટ સામે સફળ લડત આપવા માટે બંને ડોઝનું અંતર ઘટાડવું જોઇએ.&nbsp;</p> <p>આ બધા &nbsp;વચ્ચે નિતી આયોગના સદસ્ય ડો. વીકે પાલ આશ્વાસન આપતાં કહ્યું કે, કોવિશીલ્ડની બંને ડોઝના અંતરમાં હાલ &nbsp;કોઇ ફેરફાર કરવાની જરૂર નથી. આ મુદ્દે ચિંતત થવાની જરૂર નથી. જો કે તાત્કાલિક સ્વિચઓવરની જરૂરત હોય કે બંને ડોઝની વચ્ચે અંતરાલમાં ફેરફારની &nbsp;જરૂરિયાત ઉભી થશે તો બધા જ નિર્ણય સાવધાનીથી કરાશે. તેમણે કહ્યું કે, જ્યારે બંને ડોઝ વચ્ચે અંતર વધાર્યું ત્યારે એ લોકોના જોખમ પર વિચાર કરવાની જરૂર હતી જેમને માત્ર એક જ ડોઝ લીધો છે. જો કે ડોકટર પાલે કહ્યું કે, અંતર વધારવાથી વધુ લોકોને કોવિશીલ્ડની એક ડોઝ આપી શકાશે.</p> <p>ડોક્ટર પાલે કહ્યું કે, નેશનલ ટેકિનિકલ સલાહકાર સમૂહ (NTAGI)માં એવા લોકો સામેલ છે. જે ડબલ્યુએચઓની પેનલ &nbsp;અને સમિતિઓનો હિસ્સો રહેશે. એવી સ્થિતિમાં જ્યારે ગ્લોબલ અને નેશનલ રસીકરણ ના કાર્યક્રમોની વાત આવે છે. તો NTAGIને માનક &nbsp;માનવામાં આવે છે. જેથી તેના નિર્ણયનું સન્માન કરવું જોઇએ.</p> <p>તેમણે કહ્યું કે, કોરોનાની બંને ડોઝના અંતરાલ પર NTAGI ફરી નિર્ણય કરે તો તે ઉત્તમ રહેશે. ડો પોલે કહ્યું કે. યૂકેમાં 12 સપ્તાહનું અંતર રાખવામાં આવ્યું છે. જો કે આપણી પાસે ઉપલબ્ધ આંકડા અનુસાર આપણે તે સમયે આ સુરક્ષિત ન હતું માન્યું. આ સ્થિતિમાં ઉત્તમ એ રહેશે કે. આ મુદ્દે ફેરબદલ કરવાનો નિર્ણય વૈજ્ઞાનિક મંચને જ સોંપવામાં આવે અને તેના નિર્ણયનું સન્માન કરવામાં આવે.&nbsp;</p>

from india https://ift.tt/3wjIZF5

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...