મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાની રસી લેનાર આ દવા લે તો જીવ જવાનો છે ખતરો ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

<p>નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને સતત કંઈને કંઈક નવું જાણવા અને સાંભળવા મળતું રહે છે. આ બીમારી માત્ર સમયની સાથે પોતાનું સ્વરૂપ જ નથી બદલતી પરંતુ સાથે સાથે તેણે લોકોના મનમાં પણ એક મોટો ડર ઉભો કર્યો છે. તેનો લાભ લઈને લઈને કેટલા લોકો અફવા અને ભ્રમ ફેલાવતી વાતો સોશિયલ મીડિયા દ્વારા કરે છે અને જેનાથી સામાન્ય લોકોને નુકસાન થાય છે. એક આવો જ દાવો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના રસી લઈ લીધી હોય તેવા લોકો માટે એનેસ્થેટિક્સ ઘાતક છે. જોકે આ દાવો કેટલો સાચો છે કે ખોટો તેને લઈને PIB Fact Checkએ પોતાના ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે.</p> <p><strong>શું છે સોશિયલ મીડિયા પોસ્ટમાં</strong></p> <p>જણાવીએ કે, કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે રસી લઈ લીધી હોય તેવા લોકો માટે એનેસ્થેટિક્સ જીવલેણ સાબિત થઈ શકે છે, ભલે પછી તે લોકલ કે ડેન્ટિસ્ટ્ન્સના એનેસ્થેટિક્સ કેમ ન હોય. સ્પષ્ટ છે કે કોરોનાકાળમાં લાંબા સમય સુધી ઘરમાં બંધ લોકો આ પ્રકારના મેસેજ પર સાવચેત થઈ ગયા હશે. સોશિયલ મીડિયા પર આ મેસેજ વાયરલ થવા લાગ્યો ત્યાર બાદ પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે આ દાવામાં સત્ય કેટલું છે તે તપાસ્યું. તેણે જુદા જુદા કારણ આપતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ દાવાને ખોટો ગણાવ્યો છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A post claiming that anaesthetics can be life-threatening for <a href="https://twitter.com/hashtag/COVID19?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#COVID19</a> vaccinated people is doing the rounds on social media<a href="https://twitter.com/hashtag/PIBFactCheck?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#PIBFactCheck</a>: <br /><br />▶️This claim is <a href="https://twitter.com/hashtag/FAKE?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#FAKE</a><br />▶️There is NO scientific evidence till date to confirm the claim<br />▶️Don't fall for misinformation. GET vaccinated <a href="https://t.co/y6SASyZPQl">pic.twitter.com/y6SASyZPQl</a></p> &mdash; PIB Fact Check (@PIBFactCheck) <a href="https://twitter.com/PIBFactCheck/status/1405124906992357386?ref_src=twsrc%5Etfw">June 16, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>હજુ સુધી કોઈ પુરાવા નથી</strong></p> <p>PIB Fact Check એ પોતિના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે, &lsquo;સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની રસી લઈ લીધી હોય તેવા લોકો માટે એનેસ્થેટિક્સ જીવલેણ સાબિત થઈ શકે છે. પીઆઈબી ફેક્ટ ચેકેને આ દાવાની સત્યતા તપાસ્યા બાદ ટ્વીટર પર લખ્યું કે, આ દાવો ખોટો છે. તેમણે લખ્યું કે, આ દાવીની પુષ્ટિ કરવા માટે આજ સુધી કોઈ વૈજ્ઞાનિક પુરાવા સામે આવ્યા નથી. સાથે જ પીઆઈબીએ લોકોને આવી અફવાથી બચવા અને રસી લેવા માટે અપીલ કરી છે.</p>

from india https://ift.tt/3gEEdeM

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...