મુખ્ય સામગ્રી પર જાઓ

શું સોનૂ મહાલની ગર્લફ્રેન્ડના બર્થ ડે સેલિબ્રેશનના કારણે સાગર અને સુશીલ વચ્ચે થયો હતો ઝઘડો, હવે સામે આવી આ ચોંકાવનારી વાત

<p><strong>નવી દિલ્લી</strong>: શું સોનૂ મહાલની ગર્લફ્રેન્ડના બર્થ ડે સેલિબ્રેશનના ચક્કરમાં સુશીલ કુમાર અને સાગર ધનખડની વચ્ચે ઝગડો થયો હતો. આ મુદ્દે દિલ્લી પોલીસ સૂત્રનું કહેવું છે કે, સાગર ધનખડ અને સોનુ &nbsp;મહાલ પહેલા મોડલ ટાઉનના જે ફ્લેટમાં રહેતો હતો. તે સુશીલ કુમારનો હતો.&nbsp;</p> <p>પોલીસનું કહેવું છે કે, આ ફ્લેટમાં સોનૂ મહાલ યૂક્રેનની રહેનાર તેમની ગર્લફ્રે્ન્ડનો બર્થ ડે મનાવી રહ્યો હતો. સોનૂ મહાલે આ યુવતીની મોટી તસવીર દિવાલ પર લગાવેલી હતી. જયારે અજય બક્કરવાલા સુશીલના આ ફ્લેટમાં પહોંચ્યો હતો ત્યારે જોયું કે. સોનૂ મહાલે તેમની ગર્લફ્રેન્ડની બર્થ ડેની તૈયારી કરી રાખી હતી.&nbsp;</p> <p>તે તેમની મોટી તસવીર લગાવીને બર્થ ડેનું સેલિબ્રેશન કરી રહ્યો હતો. અજય બકક્રવાલાએ આખા ફ્લેટનો વીડિયો બનાવ્યો હતો. તેમણે જ્યારે આ વીડિયો બનાવ્યો તે સમયે ફ્લેટમાં માત્ર એક રસોઇયો જ હાજર હતો. અજય બકકરવાલાએ આવીડિયો સુશીલને પણ બતાવ્યો હતો. સોનૂ મહાલ તેના ફ્લેટમાં અય્યાશી કરતો હતો. તેમની ગર્લફ્રેન્ડનો બર્થ ડે સેલિબ્રેટ કરતો હતો.&nbsp;<br />ત્યારબાદ અજય બક્કરવાલાના &nbsp;વીડિયો બનાવવાની વાત રસોઇયાએ સોનૂને કહી દીધી હતી. ત્યારબાદ સોનૂ મહાલે અજય બક્કરવાલા અને સુશીલ પહેલવાને ખૂબ ગાળો આપી હતી.&nbsp;</p> <p><strong>આ ઘટના બાદ ખૂબ જ નારાજ થયો સુશીલ પહલવાન</strong><br />પોલીસ સૂત્રો મુજબ આ વાતને લઇને સુશીલ બેહદ નારાજ હતો. સુશીલ અજય બક્કરવાલાની દરેક વાત પર અમલ પણ કરતો હતો. આ ઝગડા બાદ જ સુશીલે સાગર ધનખડને સોનૂમહાની સાથે ફ્લેટ ખાલી કરવાની વાત કરી હતી. ફ્લેટ ખાલી કર્યાના થોડા દિવસ બાદ ઝઘડો થયો હતો. ત્યારબાદ સાગર &nbsp;સોનૂ મહાલની સાથે સુશીલનો ફ્લેટ ખાલી કરીને મોડલ ટાઉનના જ બીજા ફ્લેટમાં શિફટ થઇ ગયો ગયો હતો.&nbsp;</p> <p><br />આપને જણાવી દઇએ કે, સુશીલ કુમાર પર આરોપ છે કે, તેમણે તેમના સાથીઓ સાથે છત્રસાલ સ્ટેડિયમમાં સાગરની સાથે મારપીટ કરી હતી. જેમાં સાગર ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. ત્યારબાદ સાગરનું મોત થઇ ગયું હતુ. બાદ આ મામલે આરોપી સુશીલ દિલ્લીની એક જેલમાં બંધ છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/2TEGwqo

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...